Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS
    રાષ્ટ્રીય

    1962માં ચીન સામેના યુદ્ધમાં હવાઈદળના ઉપયોગની મંજુરી ન આપવી સૌથી મોટી ભુલ: CDS

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.25
    1962ના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાને જબરી હારનો સામનો કરવો પડયો હતો અને હજારો કિલોમીટરનો ભારતીય વિસ્તાર ચીને કબ્જે કરી લીધો હતો જે અંગે આજદિન સુધી ચીન સાથે વિવાદ છે. તે વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે એક જબરો ઘટ્ટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે 1962ના એ યુદ્ધમાં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની છુટ આપવામાં આવી ન હતી.

    નહીતર સમગ્ર યુદ્ધનું પરિણામ જુદુ હોત અને ચીન જે રીતે ભારતીય સીમામાં ઘુસી શકયુ તેને રોકી શકાયુ હોત. પુનામાં તેઓએ લેફ. જનરલ એસપીપી થોરાટના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હવાઈદળનો કેવો અસરકારક ઉપયોગ થઈ શકે છે તે ઓપરેશન સિંદુરે બતાવી આપ્યુ છે.

    જો 1962માં ભારતીય સેનાને હવાઈદળનો ઉપયોગ કરવાની મંજુરી અપાઈ હોત તો ચીનને આગળ વધતુ રોકવામાં ઘણી સફળતા મળી હોત. પુનામાં તેઓએ આ કાર્યક્રમમાં બોલતા 1962માં અપનાવાયેલી ફોરવર્ડ પોલીસી અંગે પણ ટીકા કરતા કહ્યું કે તે સમયે લદાખ અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સી જે હાલ અરુણાચલ તરીકે ઓળખાય છે ત્યાં એક સમાન નીતિ લાગુ કરવી તે મોટી ભુલ હતી.

    કારણ કે બંને પ્રદેશના ઈતિહાસ અને ભૂગોળ બંને અલગ અલગ છે. લદાખમાં ચીને પહેલાથી જ ભારતીય પ્રદેશ પર કબ્જો કરી લીધો હતો જયારે નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર એજન્સીમાં ભારતનો દાવો મજબૂત હતો અને એ બંને માટે એક સમાન પોલીસી અપનાવવી તે ભુલ હતી. તેમણે જો કે જણાવ્યું કે હવે ભૂ-રાજનીતિક અને સુરક્ષા સ્થિતિ પુરી રીતે બદલાઈ ગઈ છે તેથી તે સમયના નિર્ણયો સંદર્ભમાં કોઈ અનુમાન મુકવુ મુશ્કેલ છે.

    તેમણે કહ્યું કે લેફ. જનરલ થોરાટે 1962માં વાયુસેનાના ઉપયોગ કરવા અંગે વિચાર કર્યો હતો પરંતુ તત્કાલીન સરકાર (જવાહરલાલ નહેરુ સરકાર) તરફથી મંજુરી મળી ન હતી. જો વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીનની આગેકૂચ રોકી શકાઈ હોત.

    એટલું જ નહી ભારતીય સેનાને પણ વળતી લડત આપવામાં સમય મળી શકયો હોત. જો કે તેમણે કહ્યું કે તે સમયે વાયુસેનાનો ઉપયોગ ન કરવો એક તક ચુકવા જેવું બની ગયું છે.

    ટર્ન એરાઉન્ડ સમય અનુકુળ ભૂગોળ અને અધિકતમ પેલોડની ક્ષમતાને કારણે ભારતીય વાયુસેના ચીન પર ભારે પડી શકી હોત. પરંતુ તે સમયે હવાઈદળનો ઉપયોગ એ આક્રમકતા જેવું ગણવામાં આવ્યું અને તેથી જ તે ન થયું તેવું માની શકાય છે.

     

    CDS Chauhan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Vande Mataram ચર્ચા દરમિયાન સંસદમાં પીએમ મોદીએ નેહરુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

    December 8, 2025
    મુખ્ય સમાચાર

    Congress ના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Congress રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન

    December 8, 2025
    રાષ્ટ્રીય

    અંતરિક્ષમાં India-Russia ની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Goa ના નાઇટ ક્લબમાં અગ્નિકાંડ મામલે CMનો મોટો ખુલાસો, 4 અધિકારીની ધરપકડ

    December 8, 2025
    રાષ્ટ્રીય

    નવી એપથી અને QR કોડ ફટાફટ આધાર વેરિફિકેશ મામલે UIDAIએ નવી જાહેરાત કરી

    December 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.