Author: Vikram Raval

America, તા.૧૮ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. ૫ નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેમની તબિયતને કારણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર નીકળવાની ડેમોક્રેટ્‌સની વધતી માંગ વચ્ચે બિડેનની ટિપ્પણીઓ આવી છે.૫૯ વર્ષીય કમલા હેરિસ વિશે બોલતા, બિડેને તેમના સંબોધનમાં કહ્યું કે તે માત્ર એક મહાન ઉપરાષ્ટ્રપતિ નથી, તે યુનાઇટેડ સ્ટેટ્‌સની રાષ્ટ્રપતિ પણ બની શકે છે. તેણીએ સંકેત આપ્યો છે કે જો તે પ્રમુખપદની રેસમાંથી બહાર નીકળી જશે, તો તે તેની જગ્યાએ લેવા માટે યોગ્ય ઉમેદવાર હશે. જો કે, બિડેને ભીડને કહ્યું…

Read More

હાર્દિક પંડ્યા આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતી વખતે ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો Mumbai, તા.૧૮ નતાશા સ્ટેનકોવિક અને તેનો દિકરો મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે, હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે. આ કારણે નતાશા તેના દેશમાં જઈ રહી છે.નતાશા જેક્ટ,પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તો તેના દિકરાએ પ્રિંટેડ ટીશર્ટ પહેર્યું છે.નતાશાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી છે.પહેલા ફોટોમાં પોતાના બેગની ઝલક દેખાડી છે, જેમાં કપડાં પેક કરી રહી છે.તેમણે લખ્યું વર્ષનો આજ સમય છે. આ…

Read More

Mumbai, તા.૧૮ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ તેજ ગતિએ ચાલી રહી છે અને હવે રિલીઝના ચોથા અઠવાડિયાના અંતે આ ફિલ્મ ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. પ્રભાસ અને દીપિકાની આ ફિલ્મે ભારતમાં ૫૮૪.૪૫ કરોડ જેટલી કમાણી કરી લીધી છે, જેમાં સોમવારે સૌથી ઓછી ૪.૩ કરોડની આવક રહી.  શાહરૂખની ‘જવાન’એ ભારતમાં ૬૪૦.૨૫ કરોડની આવક કરી હતી. નોંધપાત્ર વાત છે કે, માત્ર હિન્દી બેલ્ટમાંથી જ આ ફિલ્મે ૧૯ દિવસમાં ૨૫૭.૧ કરોડની કમાણી કરી છે. જે તેલુગુ ફિલ્મના ૨૬૭.૧ કરોડના બિઝનેસથી બહુ પાછળ નથી. તેથી જવાનને પાછળ છોડવામાં હવે કલ્કિ બહુ દૂર હોય તેમ…

Read More

Mumbai, તા.૧૮ કેટરિના કૈફે મંગળવારે તેનો ૪૧મો બર્થ ડે ઉજવ્યો ત્યારે વિકી કૌશલે તેને સૌથી અનોખી રીતે બર્થ ડે વિશ કર્યો હતો. વિકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાની કેટલીક ક્યારેય નહીં જોયેલી તસવીરો શેર કરી હતી. જેમાં કેટલીક તેમના વેકેશન અને કેટલીક તેમના ઘરની તસવીરો હતી.  આ તસવીરો સાથે વિકીએ એક ઇમોશનલ નોટ પણ લખી હતી. વિકીએ પહેલી તસવીરમાં કેટરિનાને ખુબ નજીક પકડી રાખી છે, અને તે સ્માઇલ કરી રહી છે. તે પછી કેટલીક સેલ્ફી છે, તેમજ તેમનાં લગ્નની તસવીરો પણ છે. તેમની બંનેની સાથે પૂજા કરતી તેમજ કેટરિના ઉંઘતી હોય તેવી તસવીરો પણ છે. છેલ્લી તસવીરમાં કેટરિના એક ગાડીમાં ઉંઘી…

Read More

Mumbai, તા.૧૮ સામંથા રુથ પ્રભુએ નાગ ચૈતન્યથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારથી તેનો કપરો સમય ચાલી રહ્યો છે. ડિવોર્સ બાદ માનસિક રીતે તો તે વ્યથિત રહે જ છે, સાથે તેને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામંથાને માયોસિટીસનું નિદાન થયું હતું, જે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે. તેના માટે હાલ સામંથાની સારવાર ચાલી રહી છે.  બીમારી અને પીડામાંથી બહાર આવવા માટે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર હોવાનું સામંથા માને છે. સામંથાએ થોડા સમયથી હેલ્થ પોડકાસ્ટની શરૂઆત કરી છે. તેની તબિયતના કારણે સામંથા વધુ આધ્યાત્મિક બની રહી હોવાનું તેણે જણાવ્યું હતું. તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં સામંથાએ તેનાં જીવનના આ અનુભવો વિશે વાત…

Read More

Mumbai, તા.૧૮ બે સુપર સ્ટાર શાહરૂખ  ખાન અને અભિષેક બચ્ચન ઘણા સમય પછી ફરી એક વખત એક સાથે જોવા મળશે. તેઓ સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કિંગ’માં સાથે કામ કરવા જઈ રહ્યાં છે. ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરૂખ ફરી એક મોટા પ્રોજેક્ટ માટે તૈયારી કરી રહ્યા છે. તેને ‘કહાની’ જેવી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર સુજોય ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે તેમજ સિદ્ધાર્થ આનંદ દ્વારા તેને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ એક મોટા પડદે જોવાનો અનોખો અનુભવ આપતી એક્શન સીક્વન્સથી ભરપૂર હશે.કેટલાક અહેવાલો અનુસાર, શાહરૂખ  ખાનની સામે અભિષેક બચ્ચનને વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, તેના પાત્ર વિશે કોઈ ખાસ માહિતિ…

Read More

New Delhi, તા.18 સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરિતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે. કોર્ટે શનિવાર બપોર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા કહ્યું સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UGના તમામ વિદ્યાર્થીઓના પરિણામો શહેર અને કેન્દ્ર મુજબ શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કરી…

Read More

Gujarat , તા.18 ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરના કારણે આજે (18મી જુલાઈ) 3 બાળકોના મૃત્યુ થયા છે. બીજી તરફ અમદાવાદમાં બે અને પંચમહાલમાં 1 બાળકનું મોત નીપજતા મૃત્યુ આંક કુલ 21 થયો છે. જ્યારે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બાળકોની સંખ્યા 35 થઈ ગઈ છે. જેને લઈને સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ગંભીર જોતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા…

Read More

Uttar Pradesh, તા.18 ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી  પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે. એસડીઆરએફની 3 ટીમ બચાવ કામગીરી…

Read More

વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. – ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ, આર્યધર્મના પ્રતિષ્ઠાપક અને વ્યાખ્યાતા છે. વ્યાસજી દૈવી શક્તિ સંપન્ન, મહાન યોગી, અગાધ વિદ્વાન, મહાકવિ, મહાદાર્શનિક, મહાન ઉપદેશક તત્વદ્રષ્ટા અને કૃષ્ણભક્તિના મહાન ગાયક અને પ્રચારક હતા. – વેદવ્યાસ તેની માતાનાં આર્શિવાદ લઈ જંગલમાં તપશ્ચર્યા માટે ચાલ્યા જાય છે અને વચન આપતા જાય છે કે જ્યારે તે બોલાવશે ત્યારે તેની પાસે આવી જાય છે. વેદોની રચના કરનારા હોવાથી તેઓ ‘વેદ વ્યાસ’ તરીકે પ્રસિદ્વ થયા તેઓ ઐતિહાસિક મહા પુરુષ હતા. વ્યાસજીને વેદ વ્યાસ પણ કહે છે. તેનો જન્મ દિવસ એટલે વ્યાસ પુર્ણિમાનો દિવસ. વેદ વ્યાસને ચાર…

Read More