Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ
    • ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ
    • કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું
    રાજકોટ

    પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું સામે આવ્યું

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૬

    ગત ૨૩ મે ૨૦૨૫ના રોજ રાજકોટ જિલ્લાના સરધાર ખાતે સીમ વિસ્તારમાં ૫૩ વર્ષીય ખેડૂત તેમજ પૂર્વ ઉપસરપંચ હરેશ સાવલિયાની ત્રિકમનો ઘા ઝીંકી શકદાર મનોજ દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનોજ પલાસે (ઉ.વ.૨૯) નામના વ્યક્તિને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી આ બનાવને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે.

    સમગ્ર મામલે એસીપી ક્રાઈમ ભરત બસિયા દ્વારા ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, મર્ડરના બનાવ સંદર્ભે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા, મનોજ ડામોર અને ચિરાગ જાદવ સહિતના અધિકારીઓ ગુનાને ઉકેલી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. તેમજ અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત પીએસઆઈ વી.ડી. ડોડીયાની ટીમને ટેકનિકલ ઈન્ટેલિજન્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી માહિતી મળી હતી કે, હરેશ સાવલિયાનું મર્ડર કરનાર મનોજ હાલ તેના વતન મધ્યપ્રદેશ ખાતે નાસી ગયો છે. જેથી ટેકનિકલ સર્વેલન્સ તેમજ ઇન્ટેલિજન્સના માધ્યમથી હત્યા કરનાર મનોજને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દૂધીરપટ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

    આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, જમીન માલિક હરેશ સાવલિયા તેની પત્નીની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અડપલા કરતો હતો. તેમજ મનોજની પત્ની સાથે હરેશ જબરદસ્તી પૂર્વક સંબંધ પણ રાખવા માંગતો હતો. જેના કારણે મનોજ દ્વારા હરેશની હત્યા કરવામાં આવી હતી. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ચકાસતા આરોપી વિરુદ્ધ મધ્ય પ્રદેશના પોલીસ સ્ટેશન ખાતે કુલ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. એમાંથી એક ગુનો એક્સાઈઝ એક્ટની કલમ મુજબ ૨૦૨૧ માં નોંધાયો હતો. જ્યારે કે બીજો ગુનો મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ વર્ષ ૨૦૨૨માં નોંધાયો હતો.

    ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપી મનોજ દ્વારા કબુલાત આપવામાં આવી છે કે, રાત્રિના સમયે હરેશ સાવલિયા વાડી ખાતે એકલો હતો. તે સમયે એકલતાનો લાભ લઈ તેને છાતીના ભાગે ત્રિકમ ઝીંકી તેની હત્યા નીપજાવી હતી. તેમજ ત્યારબાદ ઘટના સ્થળેથી પોતે પોતાના મધ્યપ્રદેશ ખાતે જવા રવાના થઈ ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે, હરેશ સાવલિયા સરધાર ગામ ખાતે પોતે ઉપસરપંચ તરીકે અગાઉ રહી ચૂક્યો છે. જેના કારણે તેની હત્યા થતા મોટી સંખ્યામાં લોકો પીએમ રૂમ ખાતે પણ ઉમટી પડ્યા હતા. મૃતકને સંતાનમાં બે જેટલા પુત્રો હોવાનો પણ સામે આવ્યું હતું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મેઘતાંડવ વચ્ચે Mumbai-Pune railway રુટ પર ભારે ભૂસ્ખલનને કારણે ૩૦ ટ્રેનો ૭ દિવસ માટે રદ

    July 11, 2026

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે Supreme Court માં અરજી કરાઈ

    July 11, 2026

    કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.