Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા

    November 14, 2025

    Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

    November 14, 2025

    Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા

    November 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા
    • Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત
    • Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા
    • Vadodara આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી
    • Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો
    • Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી
    • Junagadh: ધ્રાબાવડ ગામે રસ્તાના હલાણ બાબતે બે સગાભાઈ બાખડયા
    • Junagadh: વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે આંતરી જપ્ત કરી,કાર મુકી બુટલેગરો ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ચારધામમાં ભકતોની વધતી ભીડથી હિમાલયના પર્યાવરણને ખતરો
    રાષ્ટ્રીય

    ચારધામમાં ભકતોની વધતી ભીડથી હિમાલયના પર્યાવરણને ખતરો

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Almora, તા.14
    ઉતરાખંડના ચારધામ- બદરીનાથ, કેદારનાથ અને યમુનોત્રી-ગંગોત્રીમાં ક્ષમતાથી વધુ શ્રદ્ધાળુઓ હિમાલયની ઈકોલોજી, પર્યાવરણ માટે ખતરો બની શકે છે. વૈજ્ઞાનિકોએ 23 વર્ષના આંકડાના અભ્યાસના આધારે પહેલી વાર આ ધામોની વહન ક્ષમતા નકકી કરી છે. રિપોર્ટમાં હિમાલય પર આવેલ આસ્થા સ્થળોના સંવેદનશીલ પર્યાવરણ પ્રત્યે ચેતવવામાં આવ્યા છે.

    જી.બી.પંત રાષ્ટ્રીય હિમાલય પર્યાવરણ તેમજ સતત વિકાસ સંસ્થાન અલ્મોડા અને ઉતરાખંડ બાગાયત અને વનીકરણ વિ.વિ.ના વાનીકી મહા વિદ્યાલય, ભરસારનો સંશોધન રિપોર્ટ હાલમાં નેચર પોર્ટફોલિયોના જર્નલ સાયન્ટીફીક રિપોર્ટસમાં પ્રકાશિત થયો છે.

    તેમાં વર્ષ 2000થી 2023 સુધીના ડેટાનું અધ્યયન કરી ચારધામોની દરરોજની વહન ક્ષમતા કાઢવામાં આવી છે જેમાં ચારેય તીર્થ સ્થળોના ક્ષેત્રફળ, ભૌગોલિક સ્થિતિ, હવામાન, પાયાગત માળખાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

    રિપોર્ટ મુજબ બદરીનાથમાં રોજના 15778 કેદારનાથમાં 13111, ગંગોત્રીમાં 8178 અને યમુનોત્રીમાં 6160 તીર્થયાત્રીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો મુજબ યાત્રા પર વૈજ્ઞાનિકોની યોજના નહીં બની તો આગામી દાયકામાં હિમાલયનું ઈકોલોજી સંતુલન ગંભીર ખતરામાં પડી શકે છે.

     સંખ્યા નકકી કરવા સૂચનઃ કેદારનાથમાં 13 હજારથી વધુ શ્રદ્ધાળુ ન મોકલવાની ભલામણ બદરીનાથ ધામમાં દરરોજ 15778 જ શ્રદ્ધાળુઓ મોકલવાનું સૂચન, ગંગોત્રીમાં 8178, યમુનોત્રીમાં 6160 શ્રદ્ધાળુઓ જ વહન કરવાની ક્ષમતા.

    સતત વધતી ભીડઃ ચારધામમાં પર્યટકોની ભીડ સતત વધી રહી છે. 2000ના દાયકામાં ચારધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 10 લાખ દર વર્ષે રહેતી હતી, જે હવે 50 લાખ થઈ ગઈ છે.

    2023માં સહેલાણીઓની સંખ્યા 56 લાખને પાર કરી ગઈ હતી. 2024માં 47 લાખ પર્યટકો, ચારધામ પહોંચ્યા હતા.

    વધુ ભીડની અસર
    ♦ પ્રાકૃતિક સંસાધનો પર અત્યાધિક દબાણ, જળસંકટ.
    ♦ કચરો અને પ્રદુષણમાં વધારો વ્યવસ્થામાં પડકારો.
    ♦ વનસ્પતિઓને નુકસાન અને ભૂમિ કપાતમાં વધારો.
    ♦ ભૂસ્ખલન, પ્રાકૃતિક આપતિની સ્થિતિમાં જોખમ વધવું.

     વૈકલ્પિક સ્થળો બનાવાયઃ વૈજ્ઞાનિકોએ ચારધામની આસપાસ પર્યટન ક્ષેત્ર વિકસીત કરવાનું સૂચન કર્યું છે. જેથી આસપાસના વૈકલ્પિક સ્થળોમાં પર્યટકો વહેંચાઈ જશે.

    Himalayan environment increasing
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Nitish નો દબદબો વધ્યો : મોદીના કરીશ્માથી ભાજપ સૌથી મોટો પક્ષ

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad Plane Crash માં પાયલોટ દોષી નથી : કેન્દ્ર સરકાર

    November 14, 2025
    અન્ય રાજ્યો

    Delhi-Mumbai Expressway પર બેકાબૂ કાર ખાઈમાં ખાબકતા 5 લોકોના મોત

    November 14, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં બંધારણના 27માં સુધારા સામે બે જજોનો આક્રોશ

    November 14, 2025
    રાષ્ટ્રીય

    Plastic – Polymer – યાર્ન ક્ષેત્રને મોટી રાહત : 14 ચીજો કવોલીટી કન્ટ્રોલમાંથી મુકત

    November 14, 2025
    રાષ્ટ્રીય

    ભારત હવે સમુદ્ર-સંશોધન માટે ખાસ Sea Lab તૈયાર કરશે

    November 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા

    November 14, 2025

    Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

    November 14, 2025

    Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા

    November 14, 2025

    Vadodara આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી

    November 14, 2025

    Vadodara બસ ડેપો પરથી પકડાયેલા આઠ કિલો ગાંજાના કેસમાં સુરતનો કેરિયર ઝડપાયો

    November 14, 2025

    Surat પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

    November 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરનાર તસ્કર ગેંગના છ સભ્યો પકડાયા

    November 14, 2025

    Jamnagar શ્રમિક પરિવારની નવ પરિણીતાનો ઝેરી દવા પી લઈ આપઘાત

    November 14, 2025

    Jamnagar મહિલાઓની તકરારના મામલે ચાર પાડોશીઓનો હુમલો, હાથ પગ ભાંગી નાખ્યા

    November 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.