Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»અધ્યાપકોની ભરતી માટે નવા નિયમો, કુલપતિની વયમર્યાદા 65થી વધીને 70 વર્ષ થઈ
    રાષ્ટ્રીય

    અધ્યાપકોની ભરતી માટે નવા નિયમો, કુલપતિની વયમર્યાદા 65થી વધીને 70 વર્ષ થઈ

    Vikram RavalBy Vikram RavalJanuary 7, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.07

    યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યપકોની ભરતી અને બઢતી માટેના નવા રીક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન રૂલ્સ 2025નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ રૂલ્સ મુજબ યુનિવર્સિટીઓમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની કરવામા આવી છે. હાલ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં સરકારના નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે. આ ઉપરાંત ભરતી અને બઢતીને લઈને યુજીસી દ્વારા નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક-ચાર વર્ષના નવા ડિગ્રી કોર્સ મુજબ ભરતીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

    યુજીસી દ્વારા 2025ના નવા રેગ્યુલેશન્સનો ડ્ર્ર્રાફ્ટ  

    યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપકોની ભરતી માટે તેમજ આચાર્યોની ભરતી માટે અને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ બઢતી માટે હાલ યુજીસીના 2018ના રેગ્યુલેશન્સ અમલમાં છે, આ મુજબ ભરતી-બઢતીની પ્રક્રિયા થાય છે. યુજીસી દ્વારા 2025ના નવા રેગ્યુલેશન્સનો ડ્ર્ર્રાફ્ટ જાહેર કરવામા આવ્યો છે. યુજીસી દ્વારા તૈયાર કરવામા આવેલા આ નવા રેગ્યુલેશન્સમાં ભરતી અને બઢતીને લઈને ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે.

    ડ્રાફટ નિયમો મુજબ 1991 પહેલાના પીએચડી હોલ્ડર ઉમેદવારને ભરતીમાં પાંચ ટકાની છુટ મળશે. ભારતીય ભાષામાં પુસ્તક કે પ્રકરણ લખનારા અઘ્યાપક ઉમેદવારને તેમજ ભારતીય ભાષામાં કરેલા અભ્યાસને ભરતીમાં પ્રાથમિકતા અપાશે.નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના યુજી અને પીજીથી માંડી પીએચડી ડિગ્રી સુધીના લેવલ મુજબની રીક્રુટમેન્ટ રૂલ્સ લાયકાતો નક્કી કરાઈ છે. 11મી જુલાઈ 2009 પહેલા પીએચડી કરનાર ઉમેદવારને આસિ.પ્રોફેસર,ફીઝિકલ એજ્યુકેશન ડિરેકટર અને આસિ.લાઈબ્રેરિયનની નિમણૂંકમાં નેટ-સ્લેટમાંથી મુક્તિ મળશે.આસિ.પ્રોફેસરની નિમણૂંક માટે યુજીમાં લેવલ-6 મુજબ 75 ટકા,પીજીમાં 6.5થી7 લેવલ મુજબ 55 ટકા હોવા જોઈએ.

    યુજીસીના નવા નિયમોમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષ

    યુજીસી દ્વારા તૈયાર કરાયેલા આ મીનિમમ ક્વોલિફિકેશન્સ ઓફ અપોઈન્ટમેન્ટ એન્ડ પ્રમોશન ઓફ ટીચર્સ એન્ડ એકેડેમિક સ્ટાફ ઈન યુનિ.એન્ડ કોલેજીસ રૂલ્સ 2025 ફાઈનલ થયા બાદ દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભરતી-નિમણૂંકો માટે લાગુ પડશે. યુજીસી દ્વારા આ નિયમો સાથે કુલપતિની પસંદગી પ્રક્રિયા,નિમણૂંક, વયમર્યાદા,લાયકાતો સહિતની પણ નવી જોગવાઈઓ જાહેર કરાઈ છે.

    જેમાં સર્ચ કમિટીમાં ચાન્સેલર એટલે કે કુલાધિપતિના એક મેમ્બર (જે ચર્ચ કમિટીમાં ચેરમેન રહેશે), યુજીસી ચેરમેનના એક નોમીની મેમ્બર અને જે તે યુનિ.ના બોર્ડ-કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલા એક મેમ્બર સહિત ત્રણ મેમ્બર રહેશે. યુજીસીના આ ડ્રાફ્‌ટ રેગ્યુલેશન્સમાં કુલપતિની વયમર્યાદા 70 વર્ષની રાખવામા આવી છે તેમજ કુલપતિની ટર્મ પાંચ વર્ષની રખાઈ છે અને બીજીવાર નિમણૂંક એટલે કે રીઅપોઈન્ટ પણ થઈ શકશે પરંતુ જે માટે પ્રક્રિયા કરવાની રહેશે.હાલ કુલપતિની વયમર્યાદા 65 વર્ષની છે.

    મહત્ત્વનું છે કે યુજીસી દ્વારા રેગ્યુલેશન્સનું પાલન નહીં કરનારી યુનિ.કોલેજ માટે સજાની જોગવાઈ પણ કરાઈ છે.જે મુજબ કોલેજને તમામ સ્કીમમાંથી ડીબાર્ડ તેમજ ડિગ્રી પ્રોગ્રામ માન્યતામાંથી ડિબાર્ડ કરવા સહિતની જોગવાઈ કરાઈ છે. જો કે હાલ તો યુજીસીના આ ડ્રાફ્‌ટ રેગ્યુલેશન્સમાં સૂચનો બાદ સુધારા પણ થઈ શકે છે અને ગુજરાત સરકાર દ્વારા યુજીસીના આ નવા નિયમોને સરકારી યુનિ.ઓ માટે લાગુ કરાશે કે કેમ તે પણ પ્રશ્ન છે.સરકારે અગાઉ ઘણા રૂલ્સ સ્વીકાર્યા નથી. 

    UGC-Deemed-University
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025
    રાષ્ટ્રીય

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025
    રાષ્ટ્રીય

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    રાષ્ટ્રીય

    બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court

    September 15, 2025
    વ્યાપાર

    ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક inflation ૦.૫૨% હતો, જુલાઈમાં તે નકારાત્મક સ્તરે હતો

    September 15, 2025
    રાષ્ટ્રીય

    રીટર્ન ફાઈલ કરવાની મુદત વધારો દર્શાવતો લેટર `ફેક’ : આઈટી

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.