ગુજરાત

View More News

હત્યાની આ ઘટના બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો Ahmedabad, તા.૧૧ અમદાવાદના સનાથલ ગામમાં રવિવારે રાત્રિના સમયે એક હત્યાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ…

વ્યાપાર

Read More

સૌરાષ્ટ્ર

Surendranagar  તા.૧૧ઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નેતા સામે ધાર્મિક જગ્યા પર કબજો કરવાના ગંભીર આક્ષેપો થયા છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર વિરુદ્ધ મંદિરની જમીન પચાવી પાડવા બદલ રોષ ભભૂકી ઉઠ્યો છે. મૂળી તાલુકાના ઉમરડા ગામે આવેલી ’કોયાબાપુની જગ્યા’ની આશરે…

ખેલ જગત

મુખ્ય સમાચાર

ટેક્નોલોજી & ઓટો સમાચાર

New Delhi,તા.24 અમેરિકન કંપની એથ્રોપીકના લેટેસ્ટ એ.આઈ. ટુલ માયથોસની ચિંતા ભારત પણ પહોંચી ગઈ છે. ખાસ કરીને આ એ.આઈ. ટુલની સાયબર એટેક કે હેકીંગ કરવાની ક્ષમતા છે તે અમેરિકી સરકારને પણ કરાવી રહી છે અને હાલ એ.આઈ. ટુલ માયથોસ કોઈ…

લાઈફ સ્ટાઇલ

મિત્તલ ખેતાણી( મો. 98242 21999) દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે થાય છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે…

Read More

તુલસી         : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે. લીલી ચા      : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે. અજમો…

રાષ્ટ્રીય

Mumbai તા.૧૧ મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી ખેડૂતોની દુર્દશાનું એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે. ભૂમ તાલુકાના તિન્ત્રજ ગામમાં, ડુંગળીના ખેડૂત ભગવાન સાબલેએ પોતાની ૫૦૦ થી ૬૦૦ બોરી ડુંગળીમાં આગ લગાવી દીધી. ખેડૂતનો આરોપ છે કે બજારમાં ડુંગળી પ્રતિ કિલોગ્રામ માત્ર ૧…

આંતરરાષ્ટ્રીય

Seoul ,તા.૧૧ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓથી શીખીને, ઉત્તર કોરિયાએ પોતાના બંધારણમાં સુધારો કર્યો છે. આ સુધારા મુજબ, જો નેતા કિમ જોંગ ઉનની હત્યા થાય છે અથવા તે વિદેશી દુશ્મન દ્વારા અસમર્થ બને છે, તો ઉત્તર કોરિયાની સેના બદલો…

Kiev,તા.૮ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફરી એકવાર વધી રહ્યું હોય તેવું લાગે છે. રશિયાએ ગુરુવારે…

મનોરંજન

Mumbai ,તા.૧૧ બોલીવુડના પ્રખ્યાત કપલ, નેહા ધૂપિયા અને અંગદ બેદી, આજે તેમની ૮મી લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. નેહાએ આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા…

Mumbai ,તા.૧૧ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા એક શો હોસ્ટ કરવા માટે તૈયાર છે. તે એક કોમેડી કુકિંગ શો હોસ્ટ કરશે, જેમાં જેન-ઝેડ સેલિબ્રિટીઝ તેમની…

Mumbai તા.૧૧ કેટલીક ફિલ્મો ફક્ત ફિલ્મો નથી હોતી; તે લોકોની યાદોનો ભાગ બની જાય છે. ’લગાન’ આવી જ એક ફિલ્મ છે. આજે પણ, જ્યારે…

Ujjain ,તા.૧૧ ’ધૂરંધર’ અને ’ધૂરંધરઃ ધ રિવેન્જ’ ની સફળતા પછીથી અર્જુન રામપાલ સમાચારમાં છે. તેમણે ફિલ્મમાં મેજર ઇકબાલની ભૂમિકા ભજવી હતી, અને તેમના અભિનયને…