Browsing: ધાર્મિક

વિનોદભાઇ માછી નિરંકારી હવે ભગવાન તત્વજ્ઞાનનો મહિમા બતાવતા રહીને કર્મયોગની વિશેષ મહત્તા (૪/૩૮)માં પ્રગટ કરે છે. ન હિ જ્ઞાનેન સદૃશં…

વિનોદભાઇ માછી નિરંકારી તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરીને હવે ભગવાન આગળના ત્રણ શ્ર્લોકો (૪/૩૫-૩૭)માં તત્વજ્ઞાનનું વાસ્તવિક માહાત્મય બતાવે…

વિનોદભાઇ માછી નિરંકારી માર્કંડેય પુરાણમાં એક બોધકથા છે કે રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા. એક જગ્યા એ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી…

વિનોદભાઇ માછી નિરંકારી મહીસાગર જીલ્લાના ખડોદી-બોરવાઇ કંપા ગામ ખાતે સંત નિરંકારી મિશન બેંગ્લોર-કર્ણાટકના મહાન સંત પ.પૂ.શ્રી સુનીલ રાત્રાજી પધાર્યા હતા, તેમની અધ્યક્ષતામાં…

ફાલ્ગુની વસાવડા માનસ કબંધની સાતમા દિવસની કથામાં પ્રવેશતાં કહ્યું કે, માનસનાં આધારે, કે પછી અન્ય ગ્રંથોનાં આધારે, સંતો પાસેથી સાંભળેલી વાતનાં…

ફાલ્ગુની વસાવડા. હે ઈશ્વર.          આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગુરુ પૂર્ણિમા આવી…

લે. Deepa Rawal ગુરુ અને શિષ્યની વાત આવે કે, તરત આપણા મનમાં અર્જુન અને દ્રોણાચાર્ય, ચંદ્રગુપ્ત અને ચાણક્ય, શિવાજી અને…

શાસ્ત્રી રાજદીપ જોશી બુધવારે અપાઢ સુદ પુનમ તારીખ ૨૯ જુલાઈ ના દિવસે પ્રીતિ નામના યોગમાં તથા ગોચરમાં ગજ કેસરી યોગ…

વિનોદભાઇ માછી નિરંકારી બહુચરાજી શક્તિપીઠનું ધાર્મિક મહાત્મય જોઇએ તો પૌરાણિક કથાઓ મુજબ જ્યારે ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને લઈને બ્રહ્માંડમાં…