Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
    • અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley
    • મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી
    • America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી
    • ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ
    • ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ
    • મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

    Srinagar,તા.૨૩

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરી લીધું. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે. અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન કરે છે? ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર આ પ્રશ્નો પૂછ્યા છે.

    ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સત્તાના લોભમાં દેશની એકતા અને સુરક્ષા સાથે વારંવાર ખેલ ખેલનાર કોંગ્રેસ પાર્ટીએ ફરીથી ’નેશનલ કોન્ફરન્સ’ સાથે ગઠબંધન કરીને પોતાના ઈરાદાઓ દેશ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારને રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે

    શાહે સવાલ પુછયા છે કે  શું કોંગ્રેસ ફરીથી જમ્મુ અને કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનને સમર્થન આપે છે?

    શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ અને કલમ ૩૫છ પાછી લાવીને જમ્મુ અને કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવાના ત્નદ્ભદ્ગઝ્રના નિર્ણયને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ કાશ્મીરના યુવાનોના ભોગે પાકિસ્તાન સાથે વાત કરીને ફરીથી અલગતાવાદને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે?

    શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ફરીથી પાકિસ્તાન સાથે ’એલઓસી વેપાર’ શરૂ કરવાના નેશનલ કોન્ફરન્સના નિર્ણયથી સરહદ પારના આતંકવાદ અને તેના ઇકોસિસ્ટમને પોષવાને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ આતંકવાદ અને પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ લોકોના પરિવારોને સરકારી નોકરીઓ પુનઃસ્થાપિત કરીને આતંકવાદ, આતંક અને બંધનો યુગ પાછો લાવવાનું સમર્થન કરે છે?

    આ ગઠબંધનથી કોંગ્રેસ પાર્ટીનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે. શું કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડીઓનું આરક્ષણ સમાપ્ત કરીને ફરીથી અન્યાય કરવાના ત્નદ્ભદ્ગઝ્રના વચનને અનુરૂપ છે?

    શું કોંગ્રેસ ઈચ્છે છે કે ‘શંકરાચાર્ય પર્વત’ને ‘તખ્ત-એ-સુલીમાન’ અને ‘હરિ પર્વત’ને ‘કોહ-એ-મારન’ તરીકે ઓળખવામાં આવે?

    શું કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાને ફરી એકવાર ભ્રષ્ટાચારની આગમાં અને પાકિસ્તાન દ્વારા સમર્થિત કેટલાક પરિવારોના હાથમાં સોંપવામાં સમર્થન કરે છે?

    શું કોંગ્રેસ પાર્ટી જેકેએનસીની જમ્મુ અને ખીણ વચ્ચેના ભેદભાવની રાજનીતિને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી જેકેએનસીની વિભાજનકારી વિચારસરણી અને કાશ્મીરને સ્વાયત્તતા આપવાની નીતિઓને સમર્થન આપે છે?

    તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ગઠબંધન ટ્રેક પર છે અને ભગવાનની કૃપાથી તે આગળ પણ ચાલુ રહેશે. હવે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમામ ૯૦ બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું છે. “

    Amit-Shah Rahul-Gandhi Srinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025
    મુખ્ય સમાચાર

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025
    વ્યાપાર

    ઈેન્સ્યોરન્સ સેકટરના રેગ્યુલેટર IRDAIએ પોલિસ બજાર પર 5 કરોડ રૂપિયાનો દંડ

    August 6, 2025
    રાષ્ટ્રીય

    જૂન દરમિયાન WhatsApp ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂક્યો હતો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    America માં હવે મેરેજ ગ્રીન કાર્ડ મેળવવા અઘરા : ટ્રમ્પ પ્રશાસને નિયમો કડક બનાવ્યા

    August 6, 2025
    રાષ્ટ્રીય

    Airports નિશાન પર : દેશના તમામ વિમાની મથકો પર એલર્ટ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025

    મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી

    August 6, 2025

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.