Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું
    • GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી
    • Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ
    • women’s team પર ઈનામોનો વરસાદ : રૂા.90 કરોડ મળશે
    • 1975 માં પીએમ ઇન્દિરા ગાંધી સાથે સૌપ્રથમ ભારતીય મહિલા ટીમ
    • Rajkot:રાજયભરનાં વેપારીઓ દ્વારા રાજીનામાનો ઢગલો કરી દેવા ચિમકી
    • 52 વર્ષે 52 રને વિજયનો અદભુત સંયોગ : Women’s Team Wins The World Cup
    • ઓસ્ટ્રેલિયામાં વનડે રમતી વખતે ઘાયલ Shreyas Iyer ફીટ: હોસ્પિટલમાંથી રજા મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા
    રાષ્ટ્રીય

    કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

    Srinagar,તા.૨૩

    જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરી લીધું. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે. અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન કરે છે? ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર આ પ્રશ્નો પૂછ્યા છે.

    ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સત્તાના લોભમાં દેશની એકતા અને સુરક્ષા સાથે વારંવાર ખેલ ખેલનાર કોંગ્રેસ પાર્ટીએ ફરીથી ’નેશનલ કોન્ફરન્સ’ સાથે ગઠબંધન કરીને પોતાના ઈરાદાઓ દેશ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારને રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે

    શાહે સવાલ પુછયા છે કે  શું કોંગ્રેસ ફરીથી જમ્મુ અને કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનને સમર્થન આપે છે?

    શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ અને કલમ ૩૫છ પાછી લાવીને જમ્મુ અને કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવાના ત્નદ્ભદ્ગઝ્રના નિર્ણયને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ કાશ્મીરના યુવાનોના ભોગે પાકિસ્તાન સાથે વાત કરીને ફરીથી અલગતાવાદને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે?

    શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ફરીથી પાકિસ્તાન સાથે ’એલઓસી વેપાર’ શરૂ કરવાના નેશનલ કોન્ફરન્સના નિર્ણયથી સરહદ પારના આતંકવાદ અને તેના ઇકોસિસ્ટમને પોષવાને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ આતંકવાદ અને પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ લોકોના પરિવારોને સરકારી નોકરીઓ પુનઃસ્થાપિત કરીને આતંકવાદ, આતંક અને બંધનો યુગ પાછો લાવવાનું સમર્થન કરે છે?

    આ ગઠબંધનથી કોંગ્રેસ પાર્ટીનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે. શું કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડીઓનું આરક્ષણ સમાપ્ત કરીને ફરીથી અન્યાય કરવાના ત્નદ્ભદ્ગઝ્રના વચનને અનુરૂપ છે?

    શું કોંગ્રેસ ઈચ્છે છે કે ‘શંકરાચાર્ય પર્વત’ને ‘તખ્ત-એ-સુલીમાન’ અને ‘હરિ પર્વત’ને ‘કોહ-એ-મારન’ તરીકે ઓળખવામાં આવે?

    શું કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાને ફરી એકવાર ભ્રષ્ટાચારની આગમાં અને પાકિસ્તાન દ્વારા સમર્થિત કેટલાક પરિવારોના હાથમાં સોંપવામાં સમર્થન કરે છે?

    શું કોંગ્રેસ પાર્ટી જેકેએનસીની જમ્મુ અને ખીણ વચ્ચેના ભેદભાવની રાજનીતિને સમર્થન આપે છે?

    શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી જેકેએનસીની વિભાજનકારી વિચારસરણી અને કાશ્મીરને સ્વાયત્તતા આપવાની નીતિઓને સમર્થન આપે છે?

    તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ગઠબંધન ટ્રેક પર છે અને ભગવાનની કૃપાથી તે આગળ પણ ચાલુ રહેશે. હવે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમામ ૯૦ બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું છે. “

    Amit-Shah Rahul-Gandhi Srinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    રાષ્ટ્રીય

    Baba Ramdev અમેરિકન આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા

    November 2, 2025
    મુખ્ય સમાચાર

    Gold and silver થશે સસ્તું! ભારત સરકારે લીધો નિર્ણય

    November 2, 2025
    રાષ્ટ્રીય

    ૪૪૦૦ કિલો વજનનો બાહુબલી સેટેલાઈટ CMS-03 લોન્ચ કરાયો

    November 2, 2025
    રાષ્ટ્રીય

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    રાષ્ટ્રીય

    FASTag માટે હવે માત્ર વાહનનો એક ફોટો જ પુરતો

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025

    women’s team પર ઈનામોનો વરસાદ : રૂા.90 કરોડ મળશે

    November 3, 2025

    1975 માં પીએમ ઇન્દિરા ગાંધી સાથે સૌપ્રથમ ભારતીય મહિલા ટીમ

    November 3, 2025

    Rajkot:રાજયભરનાં વેપારીઓ દ્વારા રાજીનામાનો ઢગલો કરી દેવા ચિમકી

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat રાજ્યે ઓક્ટોબર-2025માં કર વસૂલાત ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું

    November 3, 2025

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.