Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    bomb blastની ઘટનામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર યાસીન ઉર્ફે અબ્દુલ્લા માર્યો ગયો

    July 12, 2025

    Pakistani Terrorists ઓ નેપાળ દ્વારા ભારત પર હુમલો કરી શકે છે

    July 12, 2025

    Janhvi Kapoorકથિત બોયફ્રેન્ડ સાથે વિમ્બલ્ડન પહોંચી,’હું અહીં આવીને રોમાંચિત છું’

    July 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • bomb blastની ઘટનામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર યાસીન ઉર્ફે અબ્દુલ્લા માર્યો ગયો
    • Pakistani Terrorists ઓ નેપાળ દ્વારા ભારત પર હુમલો કરી શકે છે
    • Janhvi Kapoorકથિત બોયફ્રેન્ડ સાથે વિમ્બલ્ડન પહોંચી,’હું અહીં આવીને રોમાંચિત છું’
    • હું વાસ્તવિક જીવનમાં પણ એનિમલ ફિલ્મના પાત્ર રણવિજયને ડેટ કરી શકે છે,Rashmika Mandanna
    • ઉર્વશી ધોળકિયા પીડાદાયક ભૂતકાળને ભૂલીને એકલા પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે
    • Indian captainની વધુ એક મહાન સિદ્ધિ, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો
    • એક પત્રકારનો ફોન વાગ્યો Bumrah એ જોયું અને કહ્યું કે કોઈની પત્ની ફોન કરી રહી છે
    • Pat Cummins લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેશે,આરામ આપવામાં આવ્યો છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ધ્વનિ પ્રદુષણ નાથવામાં સરકારી તંત્ર નિષ્ફળ : અધિકારીઓને High Court ની નોટીસ
    અમદાવાદ

    ધ્વનિ પ્રદુષણ નાથવામાં સરકારી તંત્ર નિષ્ફળ : અધિકારીઓને High Court ની નોટીસ

    Vikram RavalBy Vikram RavalMarch 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.6
    ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદા હોવા છતાં રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આદેશનું સત્તાવાળાઓ દ્વારા આદેશનું પાલન નહીં કરવામાં આવતા કરવામાં આવેલી અદાલતના તિરસ્કારની અરજીની સુનાવણી બાદ જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નીશા ઠાકોરની ખંડપીઠે રાજયના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સંજીવ કુમાર, શહેર પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જીપીસીબીના મેમ્બર સેક્રેટરી સહિતના પક્ષકારો વિરુધ્ધ નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન ટીકા કરતાં જણાવ્યું કે, ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ગંભીર અને જનમાનસ પર અસર કરનારી છે.

    અરજીમાં એવો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, સાઉન્ડ લીમીટ વગરના લાઉડ સ્પીકર, ડીજે, વાંજિત્રોના વેચાણ કે ઉપયોગના કારણે ધ્વનિ પ્રદૂષણનું ભયંકર પબ્લીક ન્યુસન્સ સર્જાય છે, હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ચાલી રહી છે.

    ત્યારે આ પ્રકારના ધ્વનિ પ્રદૂષણથી વિદ્યાર્થીઓ-ઉમેદવારોને ભરપાઇ ના થઇ શકે તવી ખલેલ પહોંચે છે તો, વૃધ્ષ, અશકત, બિમાર વ્યકિતઓ, મહિલાઓ, નવજાત શિશુઓથી લઇ નાના બાળકોને પણ ભયંકર માનસિક અને શારીરિક અસરો થઇ રહી છે ત્યારે આ અંગેના પ્રવર્તમાન કાયદા અને જોગવાઇઓની અમલવારીમાં નિષ્ફળતા દાખવવા બદલ સત્તાવાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

    કેસની વિગતો અનુસાર અરજદાર એડવોકેટ દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે, ધ્વનિ પ્રદૂષણ મામલે વર્ષ 2022માં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે તા.4-3-2024ના રોજ શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત સરકારના સત્તાવાળાઓને ઉદ્દેશીને હુકમ કરાયેલો છે પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તેનું પાલન જોઇએ તે પ્રકારે થઇ રહ્યું જ નથી.

    ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005ના એક મહત્ત્વના ચુકાદા મારફતે જરૃરી માર્ગદર્શિકા જારી કરી છે. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તા.3-12-2019ના જાહેરનામા અને માર્ગદર્શિકા ઉપરાંત, નોઇઝ પોલ્યુશન(રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-2000ની રૃલ-5(3), એર(પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન)એકટ સહિતની જોગવાઇઓ માત્ર કાગળ પર જ રહી જાય છે.

    આ તમામ નિર્દેશો-માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે કડકાઇથી અસરકારક પાલન કરાવવામાં સરકાર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા છે. આ સંજોગોમાં તેઓની વિરુધ્ધ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ અને બંધારણની કલમ-215 હેઠળ જરૂરી કાર્યવાહી કોર્ટે હાથ ધરવી જોઇએ.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્ન કરનાર પરિણીતા ગળે ફાંસો ખાય આપઘાત

    July 12, 2025
    રાજકોટ

    Rajkot: જીવન કીરણ સોસાયટીમાં યુવાન પર હુમલો

    July 12, 2025
    રાજકોટ

    પડધરીના ઈશ્વરીયા ખંભાળા ગામે પ્રેમીની હત્યામા મહિલાના જામીન નામંજુર

    July 12, 2025
    જામનગર

    Jamnagar રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક એક ચાલુ કારમાં અકસ્માતે આગ લાગી જતાં ભારે અફડા તફડી

    July 12, 2025
    જામનગર

    Jamnagar સમર્પણ વાળો એક તરફ નો માર્ગ ત્રણ માસ માટે બંધ રહેશે: કમિશનરનું જાહેરનામું

    July 12, 2025
    જામનગર

    Jamnagar ઘોડીપાસા વડે જુગાર રમવા આવેલા શખ્સો પકડાયા, ચાર શખ્સો ભાગી છૂટ્યા

    July 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    bomb blastની ઘટનામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર યાસીન ઉર્ફે અબ્દુલ્લા માર્યો ગયો

    July 12, 2025

    Pakistani Terrorists ઓ નેપાળ દ્વારા ભારત પર હુમલો કરી શકે છે

    July 12, 2025

    Janhvi Kapoorકથિત બોયફ્રેન્ડ સાથે વિમ્બલ્ડન પહોંચી,’હું અહીં આવીને રોમાંચિત છું’

    July 12, 2025

    હું વાસ્તવિક જીવનમાં પણ એનિમલ ફિલ્મના પાત્ર રણવિજયને ડેટ કરી શકે છે,Rashmika Mandanna

    July 12, 2025

    ઉર્વશી ધોળકિયા પીડાદાયક ભૂતકાળને ભૂલીને એકલા પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે

    July 12, 2025

    Indian captainની વધુ એક મહાન સિદ્ધિ, વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો

    July 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    bomb blastની ઘટનામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો કમાન્ડર યાસીન ઉર્ફે અબ્દુલ્લા માર્યો ગયો

    July 12, 2025

    Pakistani Terrorists ઓ નેપાળ દ્વારા ભારત પર હુમલો કરી શકે છે

    July 12, 2025

    Janhvi Kapoorકથિત બોયફ્રેન્ડ સાથે વિમ્બલ્ડન પહોંચી,’હું અહીં આવીને રોમાંચિત છું’

    July 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.