Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..

    August 24, 2025

    Junagadh માટે ખુશી ના સમાચાર જૂનાગઢનો હસનાપુર ડેમ છલકાયો

    August 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા
    • હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..
    • Junagadh માટે ખુશી ના સમાચાર જૂનાગઢનો હસનાપુર ડેમ છલકાયો
    • Ahmedabad: બાકરોલ ગામના ૨૫ લોકો ફસાયા, પાંચનું કરાયું રેસ્ક્યૂ
    • Devbhoomi Dwarka વરસાદી માહોલમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર!
    • Junagadh:Gujarat માં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી
    • Porbandar માં હિટ એન્ડ રનની ઘટનાએ પરિવાર ઉજાડ્યો
    • Ahmedabad:દીકરીને કૂતરું કરડ્યું, તો પિતાએ બાઈક સાથે બાંધીને ઢસડીને મારી નાંખ્યું!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»પુરી જગન્નાથના મંદિરનો ખજાનો ચોરાયો? રત્ન ભંડારની નકલી ચાવીઓનું ઘેરાયું રહસ્ય
    અન્ય રાજ્યો

    પુરી જગન્નાથના મંદિરનો ખજાનો ચોરાયો? રત્ન ભંડારની નકલી ચાવીઓનું ઘેરાયું રહસ્ય

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Puri,તા.30

    પુરીના જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાંથી કિમતી સામનાની ચોરી થઈ છે તેવા અહેવાલો સામે આવ્યા છે. હકીકતમાં આ રત્ન ભંડારની દેખરેખ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીના એક સભ્યે આ શંકા વ્યક્ત કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, અગાઉ કિંમતી સામાન ચોરી કરવા માટે નકલી ચાવીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.

    આ પેનલના અધ્યક્ષ વિશ્વનાથ રથની અધ્યક્ષતામાં સોમવારે પુરીમાં એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સમિતિના સભ્ય જગદીશ મોહંતીએ આ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, મોહંતીએ મીટિંગ પછી કહ્યું, ‘નકલી ચાવીઓથી તાળાં ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તાળાં ન ખુલતા આખરે તાળાં તોડી નાખવામાં આવ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કિંમતી સામાનની ચોરી કરવાનો ઈરાદો હતો. નકલી ચાવીઓનો મુદ્દો એક છેતરપિંડી હતી, કારણ કે ચોરી કરવાની કોશિશને નકારી ન શકાય.’

    પ્રશાસન દ્વારા બે નકલી ચાવીઓ બનાવવામાં આવી હતી

    હકીકતમાં વર્ષ 2018 માં આ રત્ન ભંડારની અસલી ચાવીઓ ખોવાઈ ગઈ હતી. ત્યાર બાદ પુરી પ્રશાસન દ્વારા બે નકલી ચાવીઓ બનાવવામાં આવી હતી. જો કે, જ્યારે 14 જુલાઈના રોજ રત્ન ભંડાર ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે આ ચાવીઓ કામ ન લાગી. તે પછી સમિતિના સભ્યોએ રત્ન ભંડારની અંદરના રુમના ત્રણેય તાળા તોડવા પડ્યા હતા.

    નિવૃત્ત IAS અધિકારીએ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો

    આ અંગે નિવૃત્ત IAS અધિકારી મોહંતીએ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, સમિતિ પાસે સરકારને ફોજદારી તપાસ શરૂ કરવાની ભલામણ કરવાની કોઈ અધિકાર કે સત્તા નથી. મોહંતીએ કહ્યું, ‘મંદિર વહીવટીતંત્ર સરકારને અમારી શંકાઓ વિશે કહી શકે છે.

    14 જુલાઈએ અંદરના રુમમાં કેટલાક બોક્સ ખુલ્લા મળ્યા હતા

    નિવૃત્ત IAS અધિકારી મોહંતીએ ખુલ્લા બોક્સ વિશે વાત કરતાં કહ્યું કે, ગત 14 જુલાઈએ અંદરના રુમમાં કેટલાક બોક્સ ખુલ્લા મળ્યા હતા. અંદરના ઓરડામાં લાકડાના ત્રણ તીજોરીઓ, એક સ્ટીલનું અલમારી, બે લાકડાની કોઠી અને એક લોખંડની કોઠી હતી. મંદિર વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, માત્ર એક લાકડાનું કબાટ બંધ જોવા મળ્યું હતું બાકીના ખુલ્લા હતા.

    પીએમ મોદીએ પણ અગાઉની બીજેડી સરકારને આડે હાથે લીધી હતી

    11 મેના રોજ ઓડિશામાં એક ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીએ નકલી ચાવીઓને લઈને અગાઉની બીજેડી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ પૂછ્યું હતું કે, ‘અસલી ચાવીઓ ગુમ થવી એ ખૂબ ગંભીર બાબત છે, અને નકલી ચાવીઓ હોવી તે વધુ ચિંતાજનક છે. શું નકલી ચાલીઓનો ઉપયોગ કરીને ભગવાનના આભૂષણો પડાવી લેવા કર્યો હતો?’

    Jagannath-temple Puri Ratna-bhandar Treasure-got-Stolen
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Rahul Gandhi ની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે કરી કિસ

    August 24, 2025
    અન્ય રાજ્યો

    Tejashwi એ ચિરાગને લગ્ન કરવાની સલાહ આપી, રાહુલે પોતાના વિશે શું કહ્યું?

    August 24, 2025
    અન્ય રાજ્યો

    Nikki murder case ના આરોપી પતિનું એન્કાઉન્ટર

    August 24, 2025
    અન્ય રાજ્યો

    UP માં વધુ એક એન્કાઉન્ટર, બાંદામાં ઈરાની ગેંગના બે બદમાશો ઠાર

    August 24, 2025
    અન્ય રાજ્યો

    Bihar માં રાહુલ ગાંધી અને તેજસ્વી સાથે જીપમાં પપ્પુ યાદવ જોવા મળ્યા

    August 24, 2025
    અન્ય રાજ્યો

    ભૂતપૂર્વ મુખ્યમંત્રી Champai Soren ના ઘરેથી ધરપકડ, પુત્ર બાબુલાલ પણ કસ્ટડીમાં

    August 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..

    August 24, 2025

    Junagadh માટે ખુશી ના સમાચાર જૂનાગઢનો હસનાપુર ડેમ છલકાયો

    August 24, 2025

    Ahmedabad: બાકરોલ ગામના ૨૫ લોકો ફસાયા, પાંચનું કરાયું રેસ્ક્યૂ

    August 24, 2025

    Devbhoomi Dwarka વરસાદી માહોલમાં દ્વારકાનો દરિયો બન્યો ગાંડોતૂર!

    August 24, 2025

    Junagadh:Gujarat માં દાંડિયા ક્લાસમાં જતી યુવતીઓની છેડતી

    August 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..

    August 24, 2025

    Junagadh માટે ખુશી ના સમાચાર જૂનાગઢનો હસનાપુર ડેમ છલકાયો

    August 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.