Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: જિલ્લામાં અષાઢે શ્રાવણી માહોલ : 8 તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ

    July 3, 2025

    Bhavnagar: મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત

    July 3, 2025

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: જિલ્લામાં અષાઢે શ્રાવણી માહોલ : 8 તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ
    • Bhavnagar: મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત
    • Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં
    • Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ
    • Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
    • Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ
    • Bhavnagar: વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી ત્રણ લોકોએ રૂ.17 લાખ પડાવી લીધા
    • New Jersey માં ટેક ઓફ દરમ્યાન સ્કાય ડાયવીંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બાંગ્લાદેશની સ્થિતિ પર વિશ્વના મૌનથી ભડક્યા Pawan Kalyan
    રાષ્ટ્રીય

    બાંગ્લાદેશની સ્થિતિ પર વિશ્વના મૌનથી ભડક્યા Pawan Kalyan

    Vikram RavalBy Vikram RavalDecember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. ૬

    આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. પવન કલ્યાણે આજે શુક્રવારે કહ્યું કે, ભારતે મુંબઈ હુમલાના આતંકવાદીને સંપૂર્ણ કાયદાકીય મદદ કરી હતી, પરંતુ બાંગ્લાદેશમાં એક હિન્દુ સાધુને ન તો કાયદાકીય મદદ મળી રહી છે અને ન તો તેના કેસની ન્યાયી સુનાવણી થઈ રહી છે. વિશ્વને ચિન્મય કૃષ્ણ દાસ જેવા લોકો માટે બોલવાની જરૂર છે કારણ કે માનવતાનો આત્મા તેના પર નિર્ભર છે. પવન કલ્યાણે સ્યુડો-સેક્યુલરવાદીઓને સંબોધતાં કહ્યું કે, હવે તેમનો ગુસ્સો ક્યાં છે?

    પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, બે એવા કિસ્સા છે જેમાંથી ન્યાય અને અન્યાય વચ્ચેનો તફાવત સમજી શકાય છે. પહેલો કેસ ભારતનો છે, જ્યાં ૨૦૦૮ના મુંબઈ હુમલામાં ૧૬૬ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ સમય દરમિયાન આતંકવાદી કસાબ રંગે હાથે ઝડપાયો હતો અને તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો, પરંતુ તેમ છતાં તેના કેસમાં સમગ્ર કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને તેને કાયદાકીય મદદ પણ આપવામાં આવી હતી. હાઈકોર્ટમાંથી સજા મળ્યા બાદ તેને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની સુવિધા પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેની દયાની અરજી પણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી. તેને ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતનું લોકતાંત્રિક માળખું અને તેની ધીરજ જોઈ.

    બીજો મામલો બાંગ્લાદેશનો છે, જ્યાં એક હિન્દુ સાધુની રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણ દાસે માત્ર બાંગ્લાદેશમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની સરકાર હેઠળ હિન્દુઓ પરના અત્યાચારો સામે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેમને ન તો કાનૂની મદદ મળી રહી છે કે ન તો ન્યાયી ટ્રાયલ. આવા સંજોગોમાં સ્યુડો-સેક્યુલરવાદીઓ, માનવાધિકારના સ્વયં-ઘોષિત ચેમ્પિયન હવે કેમ ચૂપ છે? હવે તેમનો ગુસ્સો ક્યાં છે? શા માટે ન્યાયનો ચહેરો જુદી જુદી જગ્યાએ અલગ-અલગ હોય છે? પવન કલ્યાણે કહ્યું કે, વિશ્વને ચિન્મય કૃષ્ણ દાસ જેવા લોકો માટે બોલવાની જરૂર છે કારણ કે માનવતાનો આત્મા તેના પર નિર્ભર છે.મહત્ત્વપૂર્ણ છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સત્તા પરથી હટી ગયા બાદ ત્યાં હિન્દુ સમુદાયના લોકો પર સતત હુમલા થઈ રહ્યા છે. ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ભાવનાઓને ભડકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારે આ અંગે બાંગ્લાદેશ સરકાર સામે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ તેમ છતાં બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓની સુરક્ષા માટે કડક પગલાં લઈ રહી નથી.

    Pawan Kalyan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ

    July 3, 2025
    રાષ્ટ્રીય

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025
    રાષ્ટ્રીય

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    રાષ્ટ્રીય

    નાના-લઘુઉદ્યોગોને બેંક લોન પ્રિ-પેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ આપતી RBI

    July 3, 2025
    રાષ્ટ્રીય

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025
    રાષ્ટ્રીય

    Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: જિલ્લામાં અષાઢે શ્રાવણી માહોલ : 8 તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ

    July 3, 2025

    Bhavnagar: મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત

    July 3, 2025

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025

    Nadiad: પારસ સર્કલ પાસે બે ટ્રેક્ટર ભરી ગંદકી કાઢી લાઈન ખૂલ્લી કરાઈ

    July 3, 2025

    Dakor રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

    July 3, 2025

    Nadiadના યુવક સાથે ફ્રેન્ચાઈઝી આપવાનું કહી 4.92 લાખની ઠગાઈ

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: જિલ્લામાં અષાઢે શ્રાવણી માહોલ : 8 તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ

    July 3, 2025

    Bhavnagar: મામસા ઓવરબ્રીજ નજીક કાર અને ટ્રક અથડાતા યુવાનનું મોત

    July 3, 2025

    Bhavnagar: પાલિતાણામાં દૂષિત-ડહોળા પાણીના વિતરણથી લોકોના આરોગ્ય સાથે ચેડાં

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.