Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Keshod Airport નાં વિકાસ માટે રૂ।.190.56 કરોડનો પ્રોજેકટ ગતિશીલ: પરિમણ નથવાણી

    September 19, 2025

    PM Modi ની ભેટોની ઈ-હરાજીમાં દેવી ભવાનીની મૂર્તિ,રામ મંદિરનું મોડેલ સૌથી મોંઘું

    September 19, 2025

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Keshod Airport નાં વિકાસ માટે રૂ।.190.56 કરોડનો પ્રોજેકટ ગતિશીલ: પરિમણ નથવાણી
    • PM Modi ની ભેટોની ઈ-હરાજીમાં દેવી ભવાનીની મૂર્તિ,રામ મંદિરનું મોડેલ સૌથી મોંઘું
    • નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા
    • US માં New Jersey ના રોબિન્સવિલે સ્થિત BAPS મંદિર વિરૂધ્ધ તપાસ બંધ કરાવાઇ
    • Russiaના કામચટકામાં ફરી 7.8ની તિવ્રતાનો ભૂકંપ
    • Nepal માં હિંસાના 10 દિવસ બાદ પ્રથમ વખત દેખાયા કે.પી.શર્મા
    • Four European Countries સાથે ભારતનો મુક્ત વેપાર કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે
    • શ્રીલંકા સામે અફઘાનના નબીએ છેલ્લી ઓવરમાં સળંગ પાંચ છગ્ગા ફટકાર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»લોધીકા: સાપરાધ મનુષ્યવધના કેસમાં બિનતહોમત છોડી મૂકવા કરેલી અરજી નામંજુર
    રાજકોટ

    લોધીકા: સાપરાધ મનુષ્યવધના કેસમાં બિનતહોમત છોડી મૂકવા કરેલી અરજી નામંજુર

    Vikram RavalBy Vikram RavalJanuary 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.17

    લોધિકા પંથકમાં કાર હડફેટે સ્કૂટર ચાલકનું મોત નિપજતા નોંધાયેલા સાપરાધ મનુષ્યવધના ગુનામાં આરોપીએ બિનતહોમત છૂટવા કરેલી ડીસ્ચાર્જ અરજી ગોંડલ કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે. 

    આ કેસની હકીકત મુજબ લોધિકાના ખાંભા ગામે રહેતા જયપાલસિંહ મનહરસિંહ જાડેજા પોતાનું સ્કૂટર લઈને  ઉર્જા ઈન્ડસ્ટ્રીઝના ગેઈટ તરફથી ઘરે જતા હતા ત્યારે લોધિકાના પાળ પીપળીયા ખાતે રહેતા જયરાજસિંહ જયુભા જાડેજાએ પોતાની કાર પુર ઝડપે  ચલાવી જયપાલસિંહ જાડેજાના સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયપાલસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ ભગીરથસિંહ મનહરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. તપાસનીશ અધિકારી દ્વારા તપાસ દરમ્યાન આ કેસ સામાન્ય અકસ્માત નહિ હોવાનું જણાતા કલમ-૩૦૪નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને તપાસના અંતે ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. 

     આરોપી જયરાજસિંહ જાડેજાએ ગોંડલ સેસન્સ કોર્ટ  સમક્ષ સાપરાધ મનુષ્યવધના કેસમાંથી બિનતહોમત છૂટવા ડીસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી સામે ફરિયાદીના વકીલ દ્વારા લેખિત વાંધાઓ રજૂ કરી સુપ્રીમ કોર્ટ તેમજ અલગ અલગ હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકયા હતા.   સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ધ્યાને લઇ ગોંડલના અધિક સેશન્સ જજ એચ.એ. ત્રિવેદી દ્વારા સાપરાધ મનુષ્યવધના કેસમાં આરોપીએ કેસમાંથી બિનતહોમત છૂટવા કરેલી ડીસ્ચાર્જ અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, રવિરાજ ઠકરાર, વારીસ જુણેજા, ડેનિશા પટેલ, જય વણઝારા, સહાયક તરીકે સંજય કાટોડીયા અને સરકાર પક્ષે ગોંડલના એજીપી જે.ડી. ચાવડા રોકાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ

    September 18, 2025
    રાજકોટ

    Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા

    September 18, 2025
    રાજકોટ

    રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો

    September 18, 2025
    રાજકોટ

    Rajkot : જામનગરમાં વાહન ચોરીને અંજામ આપતી બેલડી ઝબ્બે : 10 બાઈક કબ્જે

    September 17, 2025
    રાજકોટ

    Rajkot : બિલ્ડર વિરેન સિંધવે રૂ. 2.50 કરોડની કરી ઠગાઈ

    September 17, 2025
    રાજકોટ

    Rajkot : ચેક રિટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખતી સેશન્સ કોર્ટે

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Keshod Airport નાં વિકાસ માટે રૂ।.190.56 કરોડનો પ્રોજેકટ ગતિશીલ: પરિમણ નથવાણી

    September 19, 2025

    PM Modi ની ભેટોની ઈ-હરાજીમાં દેવી ભવાનીની મૂર્તિ,રામ મંદિરનું મોડેલ સૌથી મોંઘું

    September 19, 2025

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025

    US માં New Jersey ના રોબિન્સવિલે સ્થિત BAPS મંદિર વિરૂધ્ધ તપાસ બંધ કરાવાઇ

    September 19, 2025

    Russiaના કામચટકામાં ફરી 7.8ની તિવ્રતાનો ભૂકંપ

    September 19, 2025

    Nepal માં હિંસાના 10 દિવસ બાદ પ્રથમ વખત દેખાયા કે.પી.શર્મા

    September 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Keshod Airport નાં વિકાસ માટે રૂ।.190.56 કરોડનો પ્રોજેકટ ગતિશીલ: પરિમણ નથવાણી

    September 19, 2025

    PM Modi ની ભેટોની ઈ-હરાજીમાં દેવી ભવાનીની મૂર્તિ,રામ મંદિરનું મોડેલ સૌથી મોંઘું

    September 19, 2025

    નવા GST ફેરફારો વિશે દ્વિધા છે ? સરકારે તમામ `સવાલ’ના જવાબ જાહેર કર્યા

    September 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.