Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Somnathની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ

    October 9, 2025

    Mehsana: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ

    October 9, 2025

    Rajkot:રાષ્ટ્રપતિજી માટે બાજરાના રોટલા, ઊંધિયું, કઢી સહિતનું શુધ્ધ શાકાહારી કાઠિયાવાડી મેનુ

    October 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Somnathની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ
    • Mehsana: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ
    • Rajkot:રાષ્ટ્રપતિજી માટે બાજરાના રોટલા, ઊંધિયું, કઢી સહિતનું શુધ્ધ શાકાહારી કાઠિયાવાડી મેનુ
    • Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ
    • કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો
    • Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે
    • Tamannaah Bhatia ફીટ રહેવા માટે શુટીંગ કર્યા બાદ પણ જીમમાં પહોંચી જાય છે
    • ગાયક જુબીન ગર્ગના મોતના કેસમાં નવો વળાંક પિતરાઈ ભાઈ DSP Sandipan ની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»હું સપનામાં પણ આંબેડકરજીનું અપમાન ન કરી શકું : ગૃહમંત્રી
    રાષ્ટ્રીય

    હું સપનામાં પણ આંબેડકરજીનું અપમાન ન કરી શકું : ગૃહમંત્રી

    Vikram RavalBy Vikram RavalDecember 18, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૧૮

    બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદનને લઈને ચારેય બાજુથી ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આંબેડકરને હાંસિયામાં રાખ્યા છે. કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યું પરંતુ બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન આપ્યું નહીં. હવે કોંગ્રેસ મારા નિવેદનને છૈં દ્વારા એડિટ કરીને જનતા સામે રજૂ રહી છે.

    અમિત શાહે કહ્યું કે, ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્યસભામાં બંધારણના સ્વીકાર કરવાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે સંસદમાં બંધારણના નિર્માણ, બંધારણના ઘડવૈયાઓના યોગદાન પર અને બંધારણમાં પ્રસ્તાવિત આદર્શો પર એક ગૌરવપૂર્ણ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં ૭૫ વર્ષની દેશની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની પણ ચર્ચા થવાની હતી.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, બંધારણ, બાબા સાહેબ આંબેડકર અને દેશના લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે કોંગ્રેસનું વલણ હંમેશા બેવડું અને નિંદનીય રહ્યું છે. શાહે કોંગ્રેસ પર તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

    અમિત શાહે કહ્યું કે, સંસદમાં બંધારણના સ્વીકાર કરવાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે એક વિશેષ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં બંધારણના ઘડવૈયાઓના યોગદાન, બંધારણના આદર્શો અને ૭૫ વર્ષની દેશની ગૌરવ યાત્રા, વિકાસ યાત્રા અને ઉપલબ્ધિઓની પણ ચર્ચા થવાની હતી. પરંતુ કોંગ્રેસ આ અવસરનો ઉપયોગ તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા અને ભ્રમ ફેલાવવા માટે કર્યો છે.

    તેમણે કહ્યું કે, “સંસદ જેવા સર્વોચ્ચ લોકતાંત્રિક મંચ પર ચર્ચા તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. પરંતુ કોંગ્રેસે આ પ્રસંગે પર પણ તેમની જૂની આદતો છોડી ન હતી અને સત્યને અસત્યનો પોશાક પહેરાવવાનો દૂષિત પ્રયાસ કર્યો હતો.” શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે, તેમણે બાબાસાહેબ આંબેડકરનો હંમેશા વિરોધ કર્યો. ગૃહમંત્રીએ કહ્યું કે, બંધારણના નિર્માણ પછી જ્યારે ૧૯૫૧-૫૨ અને ૧૯૫૫માં ચૂંટણીઓ થઈ ત્યારે કોંગ્રેસે આંબેડકરને હરાવવાનો પ્રયાસ કર્યો.

    તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ સત્તામાં હતી ત્યાં સુધી બાબાસાહેબના નામ પર કોઈ સ્મારક બનાવવામાં આવ્યું ન હતું. ભાજપ સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “પંચતીર્થ”નો વિકાસ થયો છે. જેમાં મધ્યપ્રદેશમાં મહુ, નાગપુરમાં દીક્ષાભૂમિ, દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક, મુંબઈમાં ચૈત્યભૂમિ અને લંડનમાં આંબેડકરનું ઘર સામેલ હતું.

    અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે પોતાને ભારત રત્ન આપવામાં કોઈ કસર છોડી નથી. ૧૯૫૫માં નેહરુજી અને ૧૯૭૧માં ઈન્દિરા ગાંધીએ પોતાને ભારત રત્ન આપ્યો. પરંતુ, બાબાસાહેબ આંબેડકરને ૧૯૯૦માં ભારત રત્ન મળ્યો, જ્યારે કોંગ્રેસ સત્તામાં ન હતી. ભાજપ સમર્થિત સરકાર હતી જેમણે બાબાસાહેબને આ સન્માન આપ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે આંબેડકરની ૧૦૦મી જન્મજયંતિ પણ ઉજવવાની ના પાડી હતી.

    શાહે કોંગ્રેસ પર તે પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો, ન્યાયતંત્રનું અપમાન કરવાનો અને મહિલાઓના સન્માનની અવગણના કરી છે. તેમણે કહ્યું, “કોંગ્રેસે હંમેશા પોતાના રાજકીય ફાયદા માટે બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોની અવગણના કરી છે. ત્યાં સુધી કે તેમણે સેનાના શહીદો અને દેશની ધરતીનું પણ અપમાન કર્યું છે.”

    Amit Shah
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025
    મુખ્ય સમાચાર

    Credit Card થી હોમ લોન અને MSMEથી કોર્પોરેટ ધિરાણમાં બેન્ક રીસ્ક પ્રોફાઈલ બનાવશે

    October 9, 2025
    રાષ્ટ્રીય

    કફ સિરપની અન્ય દેશોમાં નિકાસ થાય છે? કોલ્ડ્રિફ નામની કફ સિરપ પર WHO એ સવાલ કર્યો

    October 9, 2025
    રાષ્ટ્રીય

    જજો કોર્ટમાં ઓછું બોલે, પ્રવચન ના આપે,Former Judge Markandey Katju

    October 9, 2025
    રાષ્ટ્રીય

    Taliban સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

    October 9, 2025
    રાષ્ટ્રીય

    20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની ધરપકડ

    October 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Somnathની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ

    October 9, 2025

    Mehsana: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ

    October 9, 2025

    Rajkot:રાષ્ટ્રપતિજી માટે બાજરાના રોટલા, ઊંધિયું, કઢી સહિતનું શુધ્ધ શાકાહારી કાઠિયાવાડી મેનુ

    October 9, 2025

    Rajkot:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને વધાવવા સોળે શણગાર સજતુ સર્કીટ હાઉસ

    October 9, 2025

    કફ સિરપથી બાળકોના મોતનો મામલો હવે Supreme Court માં પહોંચ્યો

    October 9, 2025

    Kantara Chapter 1’ 300 કરોડની ક્લબમાં જોડાવા માટે તૈયાર છે

    October 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Somnathની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ

    October 9, 2025

    Mehsana: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ

    October 9, 2025

    Rajkot:રાષ્ટ્રપતિજી માટે બાજરાના રોટલા, ઊંધિયું, કઢી સહિતનું શુધ્ધ શાકાહારી કાઠિયાવાડી મેનુ

    October 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.