Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Sheikh Hasina ની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા
    આંતરરાષ્ટ્રીય

    Sheikh Hasina ની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા, 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangladesh,તા,07

    હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

    અવામી પાર્ટીને બનાવાઈ રહી છે નિશાન 

    વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવી જનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ હવે હિંસા કરનારા લોકોનો શિકાર બની રહ્યા છે. અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે. આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.

    સતખીરામાં પણ હિંસા 

    બાંગ્લાદેશના સતખીરામાં થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા હતા જ્યારે કુમિલ્લામાં 11 લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના ત્રણ માળના મકાનને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી, જેમાં છ લોકો માર્યા ગયા હતા.

    ગાયક રાહુલ આનંદનું 140 વર્ષ જૂનું ઘર બળી ગયું

    બાંગ્લાદેશના પ્રખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર તોફાનીઓએ સળગાવી દીધું હતું. આનંદનું આ ઘર એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર હતું. તોફાનીઓએ ઘર સળગાવતા પહેલા લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો.

    શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડીને ભાગવા મજબૂર 

    સત્તાપલટો અને શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની પૂર્વ કેબિનેટના મંત્રીઓ પણ હવે જીવ બચાવવા મજબૂર છે. બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી. તે ભારત નીકળવા ફ્લાઈટ પકડવા પહોંચ્યા હતા.

    અનેક મંત્રીઓ બાંગ્લાદેશ છોડી પહેલાથી જ ભાગી ગયા 

    બાંગ્લાદેશમાં બળવા પહેલા જ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અને પૂર્વ કેબિનેટ મંત્રીઓએ દેશ છોડી દીધો હતો. અવામી લીગના મહાસચિવ અને માર્ગ પરિવહન મંત્રી અબ્દુલ કાદેર રવિવારે રાત્રે જ દેશ છોડીને ભાગી ગયા હતા. આ સાથે હસીનાની સરકારમાં મંત્રી રહી ચૂકેલા અનીસુલ હક હસીનાના રાજીનામા પહેલા જ દેશ છોડીને કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા.

    બાંગ્લાદેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલા

    બળવા બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ચાલુ છે. આ દરમિયાન દેશના 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલાના અહેવાલો છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શેખ હસીનાના રાજીનામા બાદ તોફાનીઓએ અનેક પોલીસ સ્ટેશનો અને ઈમારતોમાં લૂંટ ચલાવી હતી. ઢાકાના મીરપુર મોડલ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી.

     

    Awami-league Bangladesh-Crisis Bangladesh-Protest Bangladesh-Violence Sheikh-Hasina
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગતુ હતું : Netanyahu

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Peru માં 6.1 નો ભૂકંપ : વ્યાપક નુકશાન : 1 નું મોત

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.