Rajkot તા.૨૧
ટેકનિકલ કારણોસર, ૨૨-૦૬-૨૦૨૫, રવિવારના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ત્રણ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે
૧) ટ્રેન સંખ્યા ૭૯૪૪૭ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય ૧૯૦૦ વાગ્યે) રદ.
૨) ટ્રેન સંખ્યા ૭૯૪૪૮ મોરબી-વાંકાનેર ડેમુ (પ્રસ્થાન સમય ૨૦૦૦ વાગ્યે) રદ.
૩) ટ્રેન સંખ્યા ૭૯૪૫૧ વાંકાનેર-મોરબી ડેમુ (પ્રસ્થાન સમય ૨૧૩૦ વાગ્યે) રદ.