પીજીવીસીએલની યાદી અનુસાર, આવતીકાલ તા.૨૧ને સોમવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી સમર્પણ ફિડર હેઠળ આવતા શિવાજી સર્કલથી સુભાષનગર સુધીના વિસ્તારના ડાબી અને જમણી બાજૂનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દારાસર, રજપુતવાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ,સંતોષપાર્ક,ભોળાનાથ સોસાયટી,માનસદર્શન-૩,ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક,રાધાવલ્લભપાર્ક,લીલા ઉડાન સામે મુખ્યમંત્રી આવાસ, રૂવા ૨૫ વારિયા, અંબિકા પાર્ક, સીતારામનગર, શિવ સોસાયટી તથા હરિદ્રાર રેસી.માં વીજપુરવઠો બંધ રહેશે, એ જ રીતે તા.૨૨ને મંગળવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી વાઘાવાડી રોડ ફિડર હેઠળના સાગવાડી,કાળિયાબીડ-સી,નવું અને જુનું ભગવતી પાર્ક,પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી ૧થી ૩, કબિર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર,મેલડી માતાજીના મંદિરનો વિસ્તાર તથા ભયલુભાઈની વાડી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.
Trending
- રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
- ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
- Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
- આજ નું પંચાંગ
- આજનું રાશિફળ
- Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા