પીજીવીસીએલની યાદી અનુસાર, આવતીકાલ તા.૨૧ને સોમવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી સમર્પણ ફિડર હેઠળ આવતા શિવાજી સર્કલથી સુભાષનગર સુધીના વિસ્તારના ડાબી અને જમણી બાજૂનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દારાસર, રજપુતવાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ,સંતોષપાર્ક,ભોળાનાથ સોસાયટી,માનસદર્શન-૩,ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક,રાધાવલ્લભપાર્ક,લીલા ઉડાન સામે મુખ્યમંત્રી આવાસ, રૂવા ૨૫ વારિયા, અંબિકા પાર્ક, સીતારામનગર, શિવ સોસાયટી તથા હરિદ્રાર રેસી.માં વીજપુરવઠો બંધ રહેશે, એ જ રીતે તા.૨૨ને મંગળવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી વાઘાવાડી રોડ ફિડર હેઠળના સાગવાડી,કાળિયાબીડ-સી,નવું અને જુનું ભગવતી પાર્ક,પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી ૧થી ૩, કબિર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર,મેલડી માતાજીના મંદિરનો વિસ્તાર તથા ભયલુભાઈની વાડી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.
Trending
- Wankaner જડેશ્વર લોકમેળામાં માતાપિતાથી વિખુટા પડેલા બાળકોનું પોલીસે મિલન કરાવ્યું
- morbi: ભડિયાદ રોડ પર મકાનમાં જુગારધામ પર દરોડો, મહિલાઓ સહીત ૧૦ ઝડપાયા
- morbi: માળિયાના ગુલાબડી રોડ પરથી દેશી જામગરી બંદુક સાથે એક ઇસમ ઝડપાયો
- morbi: માળિયા ફાટક પુલ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત
- morbi: જીલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ, યુવતી સહીત ચારના મોત
- morbi: ‘ટેમ્પરરી રેડ ઝોન’; ૩૧ ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
- morbi: કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ ઓગસ્ટના રોજ યોજાશે
- Dhrangadhra ના જેગડવા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા