Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    August 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર
    • Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું
    • કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ
    • કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ
    • Salangpur Dham માં ત્રીજા સોમવારે શ્રી કષ્ટભંજન દેવને અમરનાથની થીમનો શણગાર
    • પાટીદારો ત્રણથી ચાર બાળકો પેદા કરે : Vishwa Umiya Foundation ના વડાની હાકલ
    • Ahmedabad: લોકોની સમસ્યા જાણવા નીકળેલા ભાજપ નેતાઓ ઉકળી ઉઠ્યા
    • Jamnagar ના જન્માષ્ટમી લોકમેળા સામેનો કાનુની અવરોધ દૂર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»20 ટકા ભારતીય પરિવારોનુ stock market માં રોકાણ
    વ્યાપાર

    20 ટકા ભારતીય પરિવારોનુ stock market માં રોકાણ

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા,23

    ભારતીય અર્થતંત્રનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી વચ્ચે ભારતીયોને ફાઈનાન્સીયલ માર્કેટમાં રોકાણમાં પણ વધારો થયો છે. ભારતના 20 ટકા પરિવારો પોતાની બચતનું રોકાણ ફાઈનાન્સીયલ માર્કેટમાં કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એકસચેંજમાં રજીસ્ટર્ડ યુનિક ટેકસ આઈડીની સંખ્યા પાંચ વર્ષ પુર્વે 2.7 કરોડ હતી તે હવે 9.2 કરોડે પહોંચી છે.

    શેરબજારને લાગે વળગે છે ત્યાં સુધી રીટેઈલ ઈન્વેસ્ટરોનો ટર્નઓવરમાં હિસ્સો 35.4 ટકાએ પહોંચ્યો છે. રીટેઈલ ઈન્વેસ્ટરોના રજીસ્ટ્રેશન, તેમના વોલ્યુમ, નેટ ઈન્વેસ્ટમેન્ટ તથા લીસ્ટેડ કંપનીઓમાં ભાગીદારીમાં વધારો છે.

    કેન્દ્ર સરકારના સર્વે રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાકાળ વખતથી આ ટ્રેન્ડ છે અને સતત વધી રહ્યો છે. સામાન્ય લોકોને ફાઈનાન્સીયલ ક્ષેત્રમાં સામેલ કરવા, સરળ પ્રક્રિયા માટે ટેકનોલોજીનો વિકાસ, બ્રોકરેજમાં ઘટાડો, લોકોની વૈકલ્પિક-વધારાની આવકમાં વધારો શેરબજારમાં રોકાણ વૃદ્ધિ માટે જવાબદાર છે. રીયલ એસ્ટેટ તથા ગોલ્ડમાં રીટર્ન ઓછુ મળવાને કારણે પણ ઈન્વેસ્ટરોમાં શેરબજાર તરફનો ટ્રેન્ડ વધ્યો છે.

    સીધા રોકાણ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડો મારફત પણ રીટેઈલ ઈન્વેસ્ટરોની શેરબજારમાં ભાગીદારી વધી છે. નાણાવર્ષ 2023માં 146 મીલીયન ફોલીયો હતા તે 2024માં 178 મીલીયન થયા હતા. મ્યુચ્યુઅલ ફંડોમાં ઈન્વેસ્ટરોનુ રોકાણ 14 લાખ કરોડ વધીને 53.4 લાખ કરોડે પહોંચ્યુ હતું. એક વર્ષમાં 35 ટકાનો વધારો સુચવે છે.

    રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે, નીચા વ્યાજદરથી સાનુકુળ આર્થિક માહોલ, કોરોનાકાળ બાદ સળંગ આર્થિક રિકવરી, ફુગાવા પર નિયંત્રણ તથા અન્ય સુધારાત્મક પગલા-નીતિની અસરે શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે.

    મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સંખ્યા 8.4 કરોડ પર પહોંચી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રવાહ ડબલ થઈ ગયો છે. 2021માં એક લાખ કરોડનુ થતુ રોકાણ હવે બે લાખ કરોડે પહોંચ્યુ છે. એવુ પણ જણાવાયુ છે કે રીટેઈલ ઈન્વેસ્ટરો શેરબજાર-ફાઈનાન્સીયલ માર્કેટની કમાણીનુ રોકાણ પછી રીઅલ એસ્ટેટમાં કરે છે.

     

    Indian families invest Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025
    રાષ્ટ્રીય

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025
    મુખ્ય સમાચાર

    Trump સરકાર દ્વારા સોનાને ટેરીફમાંથી મુકિત આપવામાં આવે તેવા સંકેત

    August 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર

    August 11, 2025
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઉછાળે વેચવાલી યથાવત્‌…!!!

    August 9, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    August 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    August 11, 2025

    કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ

    August 11, 2025

    Salangpur Dham માં ત્રીજા સોમવારે શ્રી કષ્ટભંજન દેવને અમરનાથની થીમનો શણગાર

    August 11, 2025

    પાટીદારો ત્રણથી ચાર બાળકો પેદા કરે : Vishwa Umiya Foundation ના વડાની હાકલ

    August 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    August 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.