Ayodhya,તા.3
આજથી અયોધ્યામાં દીપોત્સવી પર્વનો આરંભ થઈ રહ્યો છે. આ તકે રામનગરીને ભવ્ય શૃંગાર કરવામાં આવ્યા છે. રામકથા પાર્કમાં રામનો રાજયાભિષેક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે,
આ ખુશીમાં રામ કી પેડી પર 25 લાખ દીપ પ્રગટશે. આ પર્વે 1100 જેટલા સંતો-ધર્માચાર્યો સરયુ નદીમાં મહાઆરતી કરશે.