Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું
    • અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley
    • મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી
    • America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી
    • ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ
    • ગુજરાત પોલીસને મળ્યા “Abhirakshak” સ્પે.પર્પઝ વેહિકલ
    • મરાઠી ભાષાનું સમર્થન કરતા Actress Kajol વિવાદમાં ફસાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Jammu and Kashmir માં પણ બુલડોઝરવાળી થશે,આતંકીઓને પાઠ ભણાવવા: ઉપરાજ્યપાલ
    રાષ્ટ્રીય

    Jammu and Kashmir માં પણ બુલડોઝરવાળી થશે,આતંકીઓને પાઠ ભણાવવા: ઉપરાજ્યપાલ

    Vikram RavalBy Vikram RavalNovember 6, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu and Kashmir,તા.06

     જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ મંગળવારે (પાંચમી નવેમ્બર) ચેતવણી આપી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થાય તો એક વર્ષમાં આ વિસ્તારમાંથી આતંકવાદને ખતમ કરી શકાય છે.’

    ‘ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં’

    ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.’

    ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે, ‘જેઓ આતંકવાદીઓને આશ્રય આપે છે તેઓને ત્રાસ આપવામાં આવે છે. જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે’

    જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે ઊભા રહેવાનું આહ્વાન કરતાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઉપસ્થિત લોકોને પૂછ્યું કે, ‘શું આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે.’ તેમણે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં સુરંગ નિર્માણ સ્થળ પર 20 ઓક્ટોબરે આતંકવાદીઓ દ્વારા સ્થાનિક ડૉક્ટર અને છ પરપ્રાંતીય મજૂરોની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

    Bulldozer-Action Jammu and Kashmir Terrorism
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025
    મુખ્ય સમાચાર

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025
    વ્યાપાર

    ઈેન્સ્યોરન્સ સેકટરના રેગ્યુલેટર IRDAIએ પોલિસ બજાર પર 5 કરોડ રૂપિયાનો દંડ

    August 6, 2025
    રાષ્ટ્રીય

    જૂન દરમિયાન WhatsApp ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂક્યો હતો

    August 6, 2025
    રાષ્ટ્રીય

    America માં હવે મેરેજ ગ્રીન કાર્ડ મેળવવા અઘરા : ટ્રમ્પ પ્રશાસને નિયમો કડક બનાવ્યા

    August 6, 2025
    રાષ્ટ્રીય

    Airports નિશાન પર : દેશના તમામ વિમાની મથકો પર એલર્ટ

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025

    મારા દિકરાની હત્યા થઈ છે : Sanjay Kapoor ની માતાએ તપાસની માંગ ઉઠાવી

    August 6, 2025

    America માં 40 ટકા દવા ભારતમાંથી જાય છે,250 ટકા ટેરિફ ઝીંકવા ટ્રમ્પની ધમકી

    August 6, 2025

    ગૃહપ્રધાન Amit Shahસૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ : રાજુ ધ્રુવ

    August 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું

    August 6, 2025

    અનેક રાજયો માટે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    August 6, 2025

    ‘ભારત જેવા મજબૂત સાથી સાથે સંબંધો બગાડો નહીં’, Nikki Haley

    August 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.