Jamnagar,તા.11
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રિના સમયે પુરપાટ થઈ રહેલા એક વાહનના ચાલકે આ માર્ગ પર એક નંદીને અડફેટે લેતા આ નંદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.અહીં ઈજાગ્રસ્ત બનેલા નંદીના પગમાં ફ્રેકચર હોય, તેનું ઓપરેશન તેમજ સારવાર માટે નંદીને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
Trending
- Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
- Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
- કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
- વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
- San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
- Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
- મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
- Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ