Jamnagar,તા.11
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રિના સમયે પુરપાટ થઈ રહેલા એક વાહનના ચાલકે આ માર્ગ પર એક નંદીને અડફેટે લેતા આ નંદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા.અહીં ઈજાગ્રસ્ત બનેલા નંદીના પગમાં ફ્રેકચર હોય, તેનું ઓપરેશન તેમજ સારવાર માટે નંદીને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
Trending
- Asia Cup માં ભારતીય ટીમનો શાનદાર વિજય, પાકિસ્તાનની 7 વિકેટથી હાર
- Vinesh Phogat બાદ વધુ એક ભારતીય રેસલર ઓવરવેટને કારણે વર્લ્ડ ચેમ્પિયનશિપથી બહાર
- ભારતની જાસ્મિન લેમ્બોરિયાએ World Boxing Championship માં જીત્યો ગોલ્ડ
- Indian women હોકી ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી
- T20I માં 300 રનનો સ્કોર બનાવી ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ
- Asia Cup માં ભારતીય ટીમમાં જગ્યા ન મળી, વોશિંગ્ટન સુંદરે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
- Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
- Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર