Morbi, તા.15
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને પંચમુખી હનુમાનજી એજ્યુ. ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે. તા.16 થી 24 સુધી મંદિરે દરરોજ સવારે 9:30 થી સાંજના 7:00 સુધી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આવવાનું રહેશે.
Trending
- 8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર
- Tata Group નો વધુ એક IPO : માસાંત સુધીમાં ટાટા કેપિટલનો ઇશ્યુ આવશે
- Gold 10 ગ્રામે રૂા.1600ના ઉછાળાથી ભાવ 1,09,200
- Akhnoor માં મધરાત્રે વાદળ ફાટયું : 200થી વધુ ઘર જલમગ્ન
- 5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ
- અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી કોર્ટનો ઝટકો, હવે California માં સૈન્ય તહેનાત નહીં કરી શકે
- Pakistan ના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ, 14 લોકોના મોત
- ભારત સાથેના સંબંધ સારા પણ ટેરીફ નહી ઘટે; Trump