Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!

    August 26, 2025

    દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર Deepika નારાજ

    August 26, 2025

    Amreli જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!
    • દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર Deepika નારાજ
    • Amreli જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા
    • Gujarat માં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
    • એક જ મંચ પર હશે PM Modi,Putin,Jinping;ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો ‘પાવર શો’
    • CISF એ સૌપ્રથમ મહિલા કમાન્ડો યુનિટ બનાવ્યું
    • Jasdan ના જય અંબાજી આશ્રમમાં ગાયિકા અને સિંગર રિયા તન્નાનું આગમન
    • Savarkundla અને ગાંધીનગર વચ્ચે નવી એસી બસ સેવા શરૂ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ world માં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે
    રાષ્ટ્રીય

    આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ world માં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે

    Vikram RavalBy Vikram RavalNovember 28, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.28

    આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે. 

    આશ્ચર્યની વાત એ છે કે, આવાં કિસ્સા મોટાભાગે વિકાસશીલ દેશોમાં નોંધાયાં છે.અધ્યયન મુજબ, હવામાન પરિવર્તન સાથે જંગલમાં આગની ઘટનાઓ વધુ, વારંવાર અને ગંભીર બનતી જાય છે જેનાથી મૃત્યુની સંખ્યામાં પણ વધારો થાય છે. 

    હાલનાં ડેટાના આધારે સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમે આનો અભ્યાસ કર્યો છે. એવું જાણવા મળ્યું હતું કે, 2000 અને 2019 ની વચ્ચે, આગનાં કારણે થતાં પ્રદૂષણને કારણે દર વર્ષે મોટાં પાયે હૃદય રોગ થાય છે અને 450000 લોકો મૃત્યુ પામે છે.

    આ સિવાય દર વર્ષે આ આગથી થતાં પ્રદૂષણને કારણે લોકોમાં શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ પણ વધે છે અને 220000 લોકોનાં મોત થાય છે. અગ્નિથી થતાં પ્રદૂષણ અને શરીર પર તેની વિવિધ અસરોને કારણે વિશ્વભરમાં દર વર્ષે 15.3 લાખ મૃત્યુઓ થાય છે. 

    અભ્યાસ કહે છે કે, આવાં 90 ટકા મૃત્યુ ઓછી અથવા મધ્યમ આવક ધરાવતાં દેશોમાં થાય છે. તેમાંથી 40 ટકા એકલાં સહારા રણની નજીક આવેલાં આફ્રિકન દેશોમાં થાય છે. આગ પછી પ્રદૂષણને કારણે મૃત્યુનો સૌથી વધુ રેકોર્ડ ધરાવતાં દેશોમાં ભારત પણ એક છે.

    આ સિવાય ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈન્ડોનેશિયા અને નાઈજીરિયામાં પણ આ કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનાં ઉત્તરીય ક્ષેત્રમાં દર વર્ષે ખેતપેદાશોને ગેરકાયદેસર રીતે બાળવાની ઘટનાઓ નોંધાઈ છે.

    જેનાં કારણે ઝેરી ધુમાડો થાય છે અને તેનાં કારણે દિલ્હીની હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ અને ગંભીર શ્રેણીમાં આવી ગઈ છે. લેન્સેટ અભ્યાસ આ પરિસ્થિતિનો સામનો કરવા અને મૃત્યુની વધતી સંખ્યાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

    World
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CISF એ સૌપ્રથમ મહિલા કમાન્ડો યુનિટ બનાવ્યું

    August 26, 2025
    રાષ્ટ્રીય

    હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા-Anurag Thakur ના નિવેદન પર DMK MP ભડક્યા

    August 26, 2025
    રાષ્ટ્રીય

    Aam Aadmi Party ના નેતા ભારદ્વાજના ઘર સહિત 14 સ્થળે ઇડીના દરોડા

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    Himachal-Kashmir-Uttarakhand માં ભૂસ્ખલનનો સિલસિલો

    August 26, 2025
    મુખ્ય સમાચાર

    સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!

    August 26, 2025

    દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર Deepika નારાજ

    August 26, 2025

    Amreli જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા

    August 26, 2025

    Gujarat માં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિયઃ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

    August 26, 2025

    એક જ મંચ પર હશે PM Modi,Putin,Jinping;ટ્રમ્પની દાદાગીરી સામે બ્રિક્સનો ‘પાવર શો’

    August 26, 2025

    CISF એ સૌપ્રથમ મહિલા કમાન્ડો યુનિટ બનાવ્યું

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાઉથ ઈન્ડિયાની જે ફિલ્મમાં વિલન બનશે Bobby Deol, તેમાં 3 મહારથીની એન્ટ્રી!

    August 26, 2025

    દીકરી દુઆનો વિડીયો ઉતારતા ફેન પર Deepika નારાજ

    August 26, 2025

    Amreli જિલ્લાના બગસરા નજીક ભાઈએ સગી બહેનની કરી હત્યા

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.