Rajkot,તા.29
પાલીતાણામાં શ્રી ગુણોદયપુરમ ગુરુસ્મૃતિ તીર્થના આંગણે સંઘમાતા જયાબેન વિશનજી મારુ વિવિધલક્ષી અચલગચ્છ જૈન સંકુલના આંગણે ગુરુ ગુણના વરદ હસ્તે માત્ર સાડા સાત વર્ષની ઉંમરે દીક્ષિત થનારા પૂ. ગણિવર્ય શ્રી રાજરત્નસાગરજી મ.ના સંયમજીવનના 50 વર્ષમાં મંગલ પ્રવેશના ઉપલક્ષે આગામી તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવ સાથે મૌન એકાદશી, સમુહ પૌષધ વ્રતની આરાધના કરવામાં આવનાર છે.ઉપરોક્ત મહોત્સવનો દિવ્ય લાભ કંકુબેન કાનજી વેલા ગડા પરિવારે લીધો છે.
Trending
- 06 સપ્ટેમ્બર નું પંચાંગ
- 06 સપ્ટેમ્બર નું રાશિફળ
- Gondal: દેવચડી ગામેરિલ્સ બનાવવાની ઘેલછાની ચક્કરમાં 14 વર્ષની સગીરા ઝેરી દવા પીધી
- Rajkot: ‘હેલમેટ અમને મંજુર નથી : યુવા એડવોકેટની ટીમ મેદાને
- Nifty Future ૨૪૬૦૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Teachers’ Day and Eid-e-Milad નો અનોખો સંગમ ૫ સપ્ટેમ્બર ૨૦૨૫
- નવીન દ્રષ્ટિકોણથી શિક્ષક: ભૂમિકા અને જવાબદારીઓ