Rajkot,તા.29
પાલીતાણામાં શ્રી ગુણોદયપુરમ ગુરુસ્મૃતિ તીર્થના આંગણે સંઘમાતા જયાબેન વિશનજી મારુ વિવિધલક્ષી અચલગચ્છ જૈન સંકુલના આંગણે ગુરુ ગુણના વરદ હસ્તે માત્ર સાડા સાત વર્ષની ઉંમરે દીક્ષિત થનારા પૂ. ગણિવર્ય શ્રી રાજરત્નસાગરજી મ.ના સંયમજીવનના 50 વર્ષમાં મંગલ પ્રવેશના ઉપલક્ષે આગામી તા.10થી12 ડિસે. ત્રિદિવસીય મહોત્સવ સાથે મૌન એકાદશી, સમુહ પૌષધ વ્રતની આરાધના કરવામાં આવનાર છે.ઉપરોક્ત મહોત્સવનો દિવ્ય લાભ કંકુબેન કાનજી વેલા ગડા પરિવારે લીધો છે.
Trending
- Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
- પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે
- Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?
- Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી
- Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ
- 20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર
- Anita Hassanandani એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી,હું સાઇન ઓફ કરી રહી છું
- Allu Arjun and Deepika Padukone ની જોડી જોવા મળશે. તેઓ ’રાવણમ’