Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025

    કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે

    November 4, 2025

    સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ
    • કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે
    • સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ
    • Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ
    • Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી
    • Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ
    • સોશિયલ મીડિયામાં Deepti Sharma છવાઈ
    • ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Telangana માં એન્કાઉન્ટરમાં ૭ માઓવાદીઓ ઠાર કરાયા
    અન્ય રાજ્યો

    Telangana માં એન્કાઉન્ટરમાં ૭ માઓવાદીઓ ઠાર કરાયા

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગ્રેહાઉન્ડ્‌સે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન માઓવાદીનો જૂથ જોયો હતો અને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો

    Hyderabad, તા.૨

    તેલંગાણાના મુલુગુ જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષાદળો સાથેની અથડામણ દરમિયાન ટોચના કમાન્ડર સહિત ૭ માઓવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું કે, સવારે ૫ઃ૩૦ વાગ્યાની આસપાસ માઓવાદીઓ અને સ્પેશિયલ એન્ટિ-નક્સલ ફોર્સ ગ્રેહાઉન્ડ્‌સ ફોર્સ વચ્ચે ચાલપાકાના જંગલોમાં અથડામણ થઈ હતી. ગ્રેહાઉન્ડ્‌સે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન માઓવાદીનો જૂથ જોયો હતો અને તેમને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેઓએ ગોળીબાર કર્યો, જેના બદલામાં સુરક્ષાદળોએ વળતો ગોળીબાર કરવાની ફરજ પડી હતી.ભદ્‌્રુ ઉર્ફે કુરસમ મંગુ ઉર્ફે પપન્ના (૩૫) સીપીઆઈ (માઓવાદી)ના યેલાન્ડુ-નરસામ્પેટ વિસ્તાર સમિતિના કમાન્ડર અને તેની તેલંગાણા રાજ્ય સમિતિના સભ્ય પણ માર્યા ગયેલા લોકોમાં સામેલ હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય છ માઓવાદીઓની ઓળખ ઈગોલાપુ મલ્લૈયા (૪૩), મુસાકી દેવલ (૨૨), મુસાકી જમુના (૨૩), જય સિંહ (૨૫), કિશોર (૨૨) અને કામેશ (૨૩) તરીકે કરવામાં આવી હતી. તેઓ છદ્ભ-૪૭, ય્૩ અને રાઈફલ્સ ઉપરાંત અન્ય શસ્ત્રો અને વિસ્ફોટકોથી સજ્જ હતા, જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.આ પ્રદેશમાં પોતાની પ્રવૃત્તિઓને પુનઃસંગઠિત કરવા અને પુનર્જીવિત કરવાના પ્રયાસો વચ્ચે તાજેતરના વર્ષોમાં મુલુગુમાં આ પ્રથમ મોટું માઓવાદી એન્કાઉન્ટર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કેક માઓવાદી ગ્રુપ રાજ્યમાં હિંસક ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસને તેમનું લોકેશન મળ્યું અને ત્યારબાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    Hyderabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jharkhand માં 3 બસ વચ્ચે ટ્રીપલ અકસ્માત : 70 પ્રવાસી ઈજાગ્રસ્ત

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Jaipur માં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 14ના મોત

    November 3, 2025
    અન્ય રાજ્યો

    અતિ ગરીબીને દૂર કરવામાં Kerala દેશનું પ્રથમ રાજય બન્યું : CMનો દાવો

    November 3, 2025
    અન્ય રાજ્યો

    Bihar: ચૂંટણી પંચ એકશન મોડમાં, મોકામામાં હત્યાકાંડ બાદ હથિયાર જમા કરાવવા આદેશ

    November 3, 2025
    મુખ્ય સમાચાર

    Reliance Center સહિત Anil Ambani Group ની રૂા.3084 કરોડની 40 મિલ્કતો ટાંચમાં લેવાઈ

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025

    કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે

    November 4, 2025

    સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ

    November 4, 2025

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar જિલ્લામાં આજથી એસઆઇઆરની કામગીરીનો પ્રારંભ

    November 4, 2025

    કાલથી બે દિવસ Okha-Bhavnagar Express દ્વારકાથી ઉપડશે

    November 4, 2025

    સરકાર ખેડૂતોની સાથે -કોઈ પણ ખેડૂતને અન્યાય નહિ થાય: CM ભૂપેન્દ્ર પટેલ

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.