Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ

    August 8, 2025

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ
    • Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    • UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ
    • Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે
    • Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો
    • Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત
    • Junagadh: અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આગામી ૨૦ મી ઓગસ્ટે વિશાળ રેલી યોજાશે
    • Junagadh: યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી એસિડ પી જતા મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»એક્સાઇઝ પોલિસી કેસમાં Manish Sisodia ને રાહત, સુપ્રીમ કોર્ટે જામીનની શરતો હળવી કરી
    રાષ્ટ્રીય

    એક્સાઇઝ પોલિસી કેસમાં Manish Sisodia ને રાહત, સુપ્રીમ કોર્ટે જામીનની શરતો હળવી કરી

    Vikram RavalBy Vikram RavalDecember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૧

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તેમની જામીનની શરતો હળવી કરી છે. જામીનની શરતો મુજબ, તેમણે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત કેસોમાં તપાસ અધિકારી સમક્ષ અઠવાડિયામાં બે વાર હાજર થવું પડતું હતું. હવે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે આ જરૂરી નથી. તેઓ નિયમિતપણે કોર્ટમાં કેસની સુનાવણીમાં હાજર રહેશે.

    ૨૨ નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાની જામીન શરતોમાં છૂટછાટની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. આ પહેલા ૯ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાને જામીન આપ્યા હતા.

    આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા ૧૭ મહિનાથી કસ્ટડીમાં છે અને હજુ સુધી ટ્રાયલ શરૂ થઈ નથી, જેના કારણે તેમને ઝડપી સુનાવણીના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની શરતો અનુસાર, તેણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે તપાસ અધિકારીને રિપોર્ટ કરવો પડશે. ૨૨ નવેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે છછઁ નેતા ૬૦ વખત તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા.

    સિસોદિયાને રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨ની રચનામાં તેમની સંડોવણી અને તેના અમલીકરણમાં કથિત અનિયમિતતા બદલ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢએ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી. તેમણે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જો કે સિસોદિયાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

    ૯ ઓગસ્ટે સિસોદિયાને જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે આ કેસોમાં જામીન મેળવવા માટે તેમને ટ્રાયલ કોર્ટમાં મોકલવા એ ન્યાયની મજાક ઉડાવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ સ્વીકારે કે જામીનનો સિદ્ધાંત નિયમ છે અને જેલ અપવાદ છે. આ પછી, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સિસોદિયાને ૧૦ લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર જામીન પર મુક્ત કરવામાં આવે.

    જોકે, કોર્ટે એવી શરત મૂકી હતી કે આપ નેતાએ પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. સિસોદિયાએ દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં પણ હાજર રહેવું પડશે. કોર્ટે તેને કહ્યું હતું કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરે. કોર્ટે તેમને સચિવાલય જવાની પરવાનગી આપી હતી. સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટના ૨૧ મેના નિર્ણયને રદ કર્યો હતો.

    Manish Sisodia
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025
    વ્યાપાર

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    રાષ્ટ્રીય

    Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે

    August 8, 2025
    રાષ્ટ્રીય

    હવે મૃતકના ખાતામાં જમા રકમ અને લોકરની વસ્તુ પરિવારજનને સરળતાથી મળી જશે

    August 7, 2025
    રાષ્ટ્રીય

    મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, આ રહ્યા પૂરાવા : Rahul Gandhi

    August 7, 2025
    રાષ્ટ્રીય

    છાત્રોની મિનિમમ 75 ટકા હાજરી નહીં હોય તો પરીક્ષામાં બેસવા નહીં દેવાય : CBSE

    August 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ

    August 8, 2025

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025

    Bank વારસદાર-નોમીનીને જમા થાપણ પરત કરવામાં વિલંબ કરે તો પેનલ્ટી ચૂકવવી પડશે

    August 8, 2025

    Rajkot: બેડી ગામે પરિણીતા પર પતિનો ધારીયા વડે હુમલો

    August 7, 2025

    Dhoraji: અજાણ્યા વાહનની અડફેટે શ્રમિકનું મોત

    August 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આરોગ્ય કથળતા Asaram ની જામીન મુક્તિની મર્યાદા 21 ઓગસ્ટ સુધી લંબાવવા HCનો આદેશ

    August 8, 2025

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    August 8, 2025

    UPI સેવાઓમાં ફરી રૂકાવટ : લેવડ – દેવડ ઠપ્પ થઈ

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.