Dhoraji , તા. 4
ધોરાજી ખાતે કડવા પાટીદાર સમાજ (પોસ્ટ ઓફિસ ચોક) ખાતે વિશ્ર્વ ધ્યાન દિવસના ઉજવણીના ભાગરૂપે શ્રી શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા હિમાલયન ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.આ નિ:શુલ્ક શિબીરનો ધોરાજી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા જણાવાયું છે. તા. 6-1 થી 13-1 સુધી કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે આ શિબીર યોજાશે.
Trending
- 26 ઓગસ્ટ નું પંચાંગ
- 26 ઓગસ્ટ નું રાશિફળ
- સંરક્ષણ મંત્રી Rajnath Singh કિશ્તવાડ વાદળ ફાટવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા દર્દીઓને મળ્યા
- Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- Delhi CMની સુરક્ષામાંથી સીઆરપીએફ પાછું ખેંચાયું, જવાબદારી દિલ્હી પોલીસ પાસે રહેશે
- Nagpur ના રાજાની મૂર્તિને પૂર્ણ ભવ્યતાથી બહાર કાઢવામાં આવી હતી
- શિવસેના યુબીચી બંધારણ સુધારા બિલ પર રચાયેલી જેપીસીનો ભાગ નહીં બને; Sanjay Raut
- Greater Noida Nikki murder case: પતિ વિપિન અને સાસુ પછી, સાળા રોહિત ભાટીની ધરપકડ