Dhoraji , તા. 4
ધોરાજી ખાતે કડવા પાટીદાર સમાજ (પોસ્ટ ઓફિસ ચોક) ખાતે વિશ્ર્વ ધ્યાન દિવસના ઉજવણીના ભાગરૂપે શ્રી શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા હિમાલયન ધ્યાન શિબીરનું આયોજન કરવામાં આવેલ છે.આ નિ:શુલ્ક શિબીરનો ધોરાજી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ લેવા જણાવાયું છે. તા. 6-1 થી 13-1 સુધી કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે આ શિબીર યોજાશે.
Trending
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ
- Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો
- Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે
- બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar
- મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો
- Priyanka Chopra કાકી બની, બહેન પરિણીતી ચોપરા અને સાળા રાઘવ ચઢ્ઢાને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપ્યા