Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah

    November 8, 2025

    Advani ૯૮ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી; તેમને ’મહાન દ્રષ્ટિકોણ ધરાવતા રાજકારણી’ ગણાવ્યા

    November 8, 2025

    જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal

    November 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah
    • Advani ૯૮ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી; તેમને ’મહાન દ્રષ્ટિકોણ ધરાવતા રાજકારણી’ ગણાવ્યા
    • જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal
    • PM મોદીએ વારાણસીથી એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી
    • મોદી જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે,Priyanka Gandhi
    • સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે
    • આરજેડી પ્લેટફોર્મ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ ગેંગસ્ટર બનવા માંગે છે,PM Narendra Modi
    • મદદ આપણે ક્યારેય ભૂલીશું નહીં, વાવાઝોડાથી તબાહ થયેલા Jamaica and Cuba, ભારતનો આભાર માને છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ચાર કુંભથી અહીં આવું છું, આ વખતે દુનિયા જોઈ રહી છે મહાકુંભ :Sri Sri Ravi Shankar
    અન્ય રાજ્યો

    ચાર કુંભથી અહીં આવું છું, આ વખતે દુનિયા જોઈ રહી છે મહાકુંભ :Sri Sri Ravi Shankar

    Vikram RavalBy Vikram RavalFebruary 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj,તા.4
    ધી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહાકુંભના પાંચ દિવસીય પ્રવાસે આવી ચૂકયા છે. સેકટર 8 સ્થિત ફાઉન્ડેશનની શિબિરમાં તેમણે સરકાર તરફથી કુંભમેળા માટે વ્યવસ્થા મૌની અમાસે સંગમ પર થયેલી દુર્ઘટના, બાગેશ્વર ધામના બાબાએ દુર્ઘટનામાં મૃતકોને લઈને આપેલા વિવાદી નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી હતી.

    શ્રીશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, 80ની દાયકાથી હું અહીં કુંભમાં આવી રહ્યો છું. આવી વ્યવસ્થા મેં અગાઉ કયારેય જોઈ નથી. અદભુત વ્યવસ્થા કરાઈ છે. ગંગાનું પાણી પહેલા પણ કયારેય આટલુ સ્વચ્છ નહોતું. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મેળાનો વિસ્તાર કરવો સારું છે, આપ જેટલું પણ પગપાળા ચાલો.

    શ્રીશ્રીએ મૌની અમાસે સંગમ નોઝ પર થયેલી દુર્ઘટનાના બારામાં જણાવ્યું હતું કે, વહીવટ તંત્રે સાવધાની રાખવી જોઈતી હતી. જનતાએ પણ સહયોગ કરવો જરૂરી હતો. માત્ર સંગમ પર જ ફોકસ નહોતું કરવું જોઈતું. સંગમનો 15 કિલોમીટરનો વિસ્તાર હોય છે. આપ જયાં પણ સ્નાન કરો, ત્યાં પુણ્ય મળી જાય છે. હું જનતાને આ અપીલ સતત કરી રહ્યો છું.

    દુર્ઘટના પાછળ કોઈ કાવતરું હોવાના મુદ્દે શ્રીશ્રીએ કહ્યું હતું કે, કાવતરાનો પતો તો તપાસ એજન્સી લગાવશે પણ સરકારે સ્નાનને લઈને જે દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા તેનું જનતાએ પાલન કરવું જોઈએ.

    આ દુર્ઘટનાથી મહાકુંભ પર કલંક લાગ્યું છે? તેવા પ્રશ્નના જવાબમાં શ્રીશ્રી રવિશંકરે કહ્યું હતું કે, કલંક જેવું કંઈ નથી હોતું. સીએમ યોગીએ મહાકુંભને લઈને ઘણું સારું કામ કર્યું છે.

    બાગેશ્વરધામના ધીરેન્દ્રશાસ્ત્રીએ મૃતકોના મોક્ષવાળા વિવાદી નિવેદનના બારામાં પ્રતિક્રિયા આપી હતી કે, સંત સંવેદનશીલ હોય છે. મારું માનવું છે કે તેમનો ભાવ ખોટો નહોતો પણ કહેવાની રીત સારી કે ખરાબ હોઈ શકે છે.

    મહાકુંભને લઈને પોતાનો સંદેશ આપતા શ્રીશ્રીએ કહ્યું હતું કે, અહીં આવીને કોઈપણ અનેકતામાં એકતા અને એકતામાં અનેકતાના દર્શન કરી શકે છે. મથુરા, કાશી વિશ્વનાથ મુદે શ્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ માટે વાતચીત જ સૌથી સારો વિકલ્પ છે.

    Prayagraj Sri Sri Ravi Shankar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah

    November 8, 2025
    અન્ય રાજ્યો

    જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal

    November 8, 2025
    અન્ય રાજ્યો

    મોદી જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે,Priyanka Gandhi

    November 8, 2025
    અન્ય રાજ્યો

    આરજેડી પ્લેટફોર્મ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ ગેંગસ્ટર બનવા માંગે છે,PM Narendra Modi

    November 8, 2025
    મુખ્ય સમાચાર

    Bangalore ની સાત સ્કુલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી : ગુજરાતી યુવતિની ધરપકડ

    November 7, 2025
    અન્ય રાજ્યો

    સોય વિના જ Diabetes ટેસ્ટ થશે

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah

    November 8, 2025

    Advani ૯૮ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી; તેમને ’મહાન દ્રષ્ટિકોણ ધરાવતા રાજકારણી’ ગણાવ્યા

    November 8, 2025

    જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal

    November 8, 2025

    PM મોદીએ વારાણસીથી એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી

    November 8, 2025

    મોદી જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે,Priyanka Gandhi

    November 8, 2025

    સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે

    November 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rahul and Tejashwi સીમાંચલને ઘુસણખોરોનું કેન્દ્ર બનાવવા માંગે છે,Amit Shah

    November 8, 2025

    Advani ૯૮ વર્ષના થયા, પીએમ મોદીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી; તેમને ’મહાન દ્રષ્ટિકોણ ધરાવતા રાજકારણી’ ગણાવ્યા

    November 8, 2025

    જો સારા બિહાર વિશે વાત કરવી એ યદુમુલ્લા રહેવામાં છે, તો મને યદુમુલ્લા રહેવામાં કોઈ વાંધો નથી,Khesari Lal

    November 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.