Uttar Pradesh તા.8
અહી આજે વહેલી સવારે ફાયરીંગ કરી ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ખળભળાટ ફેલાયો હતો. તાહીરાપુર ચેક પાસે બાઈક સવાર ખેડુત નેતા પપ્પુસિંહ ઉ.વ.50 તેમનો પુત્ર અભયસિંહ ઉ.વ.22 અને નાનોભાઈ રીંકુસિંહ ઉ.વ.40 બાઈકમાં જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટર સવાર હુમલાખોરોએ ફાયરીંગ કરી ત્રણેયની હત્યા કરી હતી. ગામના જ રહેવાસી પૂર્વ પ્રધાન મુન્નુસિંહ અને તેની સાથે રહેલા લોકોએ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ લગાવાયો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખેડુત નેતા પપ્પુસિંહના માતા રામદુલારીસિહ હાલમાં ગ્રામ પ્રધાન છે. ગ્રામીણોએ પોલીસને મૃતદેહો ઉઠાવતા રોકયા હતા. ઘટનાસ્થળે એકત્રીત લોકોએ ફરાર થયેલા હત્યારાઓની ધરપકડની માંગ કરી હતી.
Trending
- Trump ની જીદ સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે, ’ડ્રેગન’ અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યું છે
- ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ કેમ લખાયેલો હોય છે?
- Paris ના લૂવર મ્યુઝિયમમાં દિવસે દિવસે મોટી લૂંટ, નેપોલિયન અને જોસેફાઇનના ઘરેણાં ચોરાઈ ગયા
- Lawrence Bishnoi ના નજીકના સહયોગી ગેંગસ્ટર હરિ બોક્સર પર અમેરિકામાં હુમલો,એક વ્યક્તિનું મોત
- Hong Kong International Airport પર અકસ્માતઃ ૨ લોકોના મોત નિપજયાં
- America ખુશ નથી, કારણ કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે,ટ્રમ્પ
- Siddhant Chaturvedi એ તેના મિત્રો સાથે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું
- Isha Ambani લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમના ઉદ્ઘાટન ’પિંક બોલ’માં હાજરી આપી