પીજીવીસીએલની યાદી અનુસાર, આવતીકાલ તા.૨૧ને સોમવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી સમર્પણ ફિડર હેઠળ આવતા શિવાજી સર્કલથી સુભાષનગર સુધીના વિસ્તારના ડાબી અને જમણી બાજૂનો વિસ્તાર, લક્ષ્મી સોસાયટી, જૈન દારાસર, રજપુતવાડા, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ,સંતોષપાર્ક,ભોળાનાથ સોસાયટી,માનસદર્શન-૩,ક્રિષ્ના ટાઉનશીપ, મીરાપાર્ક,રાધાવલ્લભપાર્ક,લીલા ઉડાન સામે મુખ્યમંત્રી આવાસ, રૂવા ૨૫ વારિયા, અંબિકા પાર્ક, સીતારામનગર, શિવ સોસાયટી તથા હરિદ્રાર રેસી.માં વીજપુરવઠો બંધ રહેશે, એ જ રીતે તા.૨૨ને મંગળવારે સવારે ૬થી બપોરના ૧૧ કલાક સુધી શહેરના ૧૧ કેવી વાઘાવાડી રોડ ફિડર હેઠળના સાગવાડી,કાળિયાબીડ-સી,નવું અને જુનું ભગવતી પાર્ક,પાણીની ટાંકીની આસપાસનો વિસ્તાર, વૃંદાવન સોસાયટી, ગોકુળધામ શેરી ૧થી ૩, કબિર આશ્રમ રોડ, ભગવતી સર્કલથી વિરાણી સર્કલ વિસ્તાર, વિરાણી સર્કલથી પાણીની ટાંકી વિસ્તાર,મેલડી માતાજીના મંદિરનો વિસ્તાર તથા ભયલુભાઈની વાડી વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.
Trending
- Dhangadhra: યુવતી સાથે વાત કરવા મુદે છરી વડે હુમલામા આધેડ ની હત્યા
- Bhavnagar: મકાનમાંથી રૂપિયા 2.14 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
- Bhavnagar: વલભીપુરમાં ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો, ત્રણ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા
- Bhavnagar: તળાજાના બુટલેગરને પાસા તળે ભુજ જેલમાં ધકેલાયો
- Rajkot: નાર્કોટીકસના ગુન્હામાં સપ્લાયર અખતરનવાઝ પઠાણની બિનતહોમત છોડી મુકવાની અરજી રદ
- Dhrol કોઠાધાર ની પરણીતાએ ઘરઘંકાશથી કંટાળી એસિડ પી આપઘાત
- Rajkot: પાંચ સ્થળોએ જુગારના દરોડા: લાખોનો મુદ્દામાલ કબજે
- Rajkot: માલધારી સોસાયટીમાં બુઢાપાથી થી કંટાળી વૃધ્ધનો આપઘાત