Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    E paper Dt 03-06-2025

    June 3, 2025

    આજનું રાશિફળ

    June 3, 2025

    આજ નું પંચાંગ

    June 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • E paper Dt 03-06-2025
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!
    • Italy માં યુરોપનો સૌથી સક્રિય “માઉન્ટ એટના જ્વાળામુખી” ફાટ્યો
    • Russia-Ukraine બેઠક એક કલાકમાં સમાપ્ત, ૬૦૦૦ સૈનિકોના મૃતદેહોનું આદાન-પ્રદાન કરવામાં આવશે
    • Karachi માં ભૂકંપને કારણે જેલની દિવાલ નબળી પડી, ૨૦૦ કેદીઓ તેને તોડીને ભાગી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Pahalgam attack નો મૃત્યુઆંક 28 : દિલ્હીથી માંડી ગુજરાત સુધી સુરક્ષા એલર્ટ
    રાષ્ટ્રીય

    Pahalgam attack નો મૃત્યુઆંક 28 : દિલ્હીથી માંડી ગુજરાત સુધી સુરક્ષા એલર્ટ

    Vikram RavalBy Vikram RavalApril 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 23
    કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદીઓના ભયાનક હુમલામાં ભોગ બનેલા પ્રવાસીઓનો મૃત્યુઆંક 28 પર પહોંચ્યો છે. આ હુમલાના પગલે પાટનગર દિલ્હીથી માંડીને ગુજરાત સુધીના રાજયોમાં હાઇએલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે અને સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે.

    પહેલગામમાં પ્રવાસી પરનો હુમલો 1990ના દાયકા પછીનો સૌથી ભયાનક ગણાવવામાં આવ્યો છે. આ પૂર્વે માર્ચ-2000ના વર્ષમાં અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ શીખ સમુદાયના 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.  આ વખતે ત્રાસવાદીઓએ દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા જે પાછળનો ઇરાદો દેશમાં કોમી, અશાંતિ સર્જવાનો હોય શકે છે.

    કાશ્મીર હુમલાના પગલે કેન્દ્ર સરકારે વળતા એકશન લેવાની તૈયારી શરૂ જ કરી દીધી હોય તેમ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને દિલ્હીથી માંડીને ગુજરાત સુધીના રાજયોમાં સુરક્ષા વધારવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું.

    પાટનગરના પ્રવાસન સ્થળો ઉપરાંત ભીડભાડ ધરાવતા જાહેર સ્થળો, બજારો તથા  ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આવા સ્થળોએ વધારાનો સુરક્ષ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

    આ સિવાય વિદેશોથી આવતા શંકાસ્પદ ફોનકોલને આંતરવાની પણ સૂચના જારી કરવામાં આવી હતી. જેને કારણે કોઇ વધુ ષડયંત્રને અંજામ આપતા પૂર્વે જ પકડી શકાય.

    પાટનગર દિલ્હી ઉપરાંત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, લાલ કિલ્લા, કુુતુબમીનાર જેવા સ્થળોએ પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તમામ જિલ્લા પોલીસ પ્રમુખોને પોતપોતાના ક્ષેત્રોના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારવા અને અત્યંત તકેદારી રાખવા સૂચના જારી કરવામાં આવી હતી.

    આતંકવાદી ભીડભાડવાળા ધરાવતા સ્થળોને નિશાન બનાવી શકે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ મહત્વના શહેરો તથા સ્થળોએ સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલગામના હુમલાના પગલે દેશભરમાં કોમી રીતે સંવેદનશીલ ગણાતા રાજયોમાં એલર્ટના આદેશો કરવામાં આવ્યા છે.

    death toll Delhi to Gujarat Pahalgam attack reaches 28 Security alert
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Italy માં યુરોપનો સૌથી સક્રિય “માઉન્ટ એટના જ્વાળામુખી” ફાટ્યો

    June 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russia-Ukraine બેઠક એક કલાકમાં સમાપ્ત, ૬૦૦૦ સૈનિકોના મૃતદેહોનું આદાન-પ્રદાન કરવામાં આવશે

    June 3, 2025
    મુખ્ય સમાચાર

    Karachi માં ભૂકંપને કારણે જેલની દિવાલ નબળી પડી, ૨૦૦ કેદીઓ તેને તોડીને ભાગી ગયા

    June 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Greece માં આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ધરતી ધ્રુજી, તુર્કી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

    June 3, 2025
    ગુજરાત

    Kutch માં સિંદુર-વન ઉભું કરાશે : સ્મૃતિપાર્કનું આયોજન

    June 3, 2025
    રાષ્ટ્રીય

    PM મોદી તા.6ના જમ્મુના કતરાની મુલાકાત લેશે,કતરા-શ્રીનગર વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપશે

    June 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    E paper Dt 03-06-2025

    June 3, 2025

    આજનું રાશિફળ

    June 3, 2025

    આજ નું પંચાંગ

    June 3, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 3, 2025

    Nifty futures ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી માહોલ..!!!

    June 3, 2025

    Italy માં યુરોપનો સૌથી સક્રિય “માઉન્ટ એટના જ્વાળામુખી” ફાટ્યો

    June 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    E paper Dt 03-06-2025

    June 3, 2025

    આજનું રાશિફળ

    June 3, 2025

    આજ નું પંચાંગ

    June 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.