Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025

    રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે
    • Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે
    • રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું
    • Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું
    • Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો
    • ભારતમાં યોજાનારા T20 World Cup માટે ત્રણ જગ્યા ખાલી, આ ૯ ટીમો વચ્ચે સ્પર્ધા
    • Mirabai Chanu એ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, ૧૯૯ કિલો વજન ઉપાડ્યું
    • 04 ઓક્ટોબર નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Sabarmati Express પાટા પરથી ઊતરી ગઈ? દુર્ઘટના કે કાવતરું? IB તપાસમાં જોડાઈ
    અન્ય રાજ્યો

    Sabarmati Express પાટા પરથી ઊતરી ગઈ? દુર્ઘટના કે કાવતરું? IB તપાસમાં જોડાઈ

    Vikram RavalBy Vikram RavalAugust 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    uttar-pradesh,તા.17

    હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેન નંબર (12935)ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ત્યારે શુક્રવારે (16 ઓગસ્ટ) મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દુર્ઘટનાને લઈને મહત્ત્વની અપડેટ સોશિયલ મીડિયા એક્સ (X) પર આપી હતી.

    રેલવે મંત્રીએ દુર્ઘટનાને લઈને એક્સ પર માહિતી આપી

    વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદનસીબે કોઈ મોટું જાનમાલનું નુકસાન ન થતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. રેલવે તંત્ર પર દુર્ઘટનાને લઈને સવાલો ઉઠ્યા હતા. ત્યારે રેવલે મંત્રી (Railway Minister)એ જ એક્સ પર દુર્ઘટનાની માહિતી આપી હતી.  અશ્વિની વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કાનપુર નજીક ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુ સાથે અથડાયા બાદ સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)નું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ઉગ્ર હુમલાના નિશાન જોવા મળ્યા છે. પુરાવા સલામત છે. આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. આવા સંજોગોમાં આશંકા વધુ પ્રબળ બની છે કે સાબરમતી એક્સપ્રેસનું પાટા પરથી ઉતરવું માત્ર એક અકસ્માત છે કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે?

    ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા : આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર

    ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની હતી. આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સંતોષ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ‘ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રયાગરાજ ડિવિઝનના ડીઆરએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરીને મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે.’

    અનેક ટ્રોનોની અવર-જવરને અસર થઈ

    ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે. ઉપરાંત દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનોના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

    Ashwini-Vaishnaw kanpur sabarmati-express Train-Accident Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Odisha એસઆઇ ભરતી કૌભાંડમાં મોટો ખુલાસોઃ ૨૫ લાખ રૂપિયામાં સોદો થયો; ૧૧૭ ની ધરપકડ

    October 2, 2025
    અન્ય રાજ્યો

    પદ્મ વિભૂષણ પંડિત Pandit Chhannulal Mishra નું નિધન, મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા

    October 2, 2025
    અન્ય રાજ્યો

    યુવાનો માટે નમવાનું ભૂલી જાઓ, હું મારું માથું પણ કાપી નાખી શકું છું, CM Dhami

    October 2, 2025
    મુખ્ય સમાચાર

    બહેનોને દિવાળીના ભાઈબીજથી દર મહિને રૂ. ૧,૫૦૦ ની રકમ મળશે,CM Mohan Yadav

    October 1, 2025
    અન્ય રાજ્યો

    Himachal Pradesh ના કુલ્લુમાં દશેરા કંઈક ખાસ,અહીં રામલીલા કે રાવણ દહન થતાં નથી

    October 1, 2025
    અન્ય રાજ્યો

    યોગી સરકારની કડકાઈને કારણે ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક હિંસા સંપૂર્ણપણે ખતમ થઈ

    October 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025

    રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું

    October 3, 2025

    Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું

    October 3, 2025

    Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો

    October 3, 2025

    ભારતમાં યોજાનારા T20 World Cup માટે ત્રણ જગ્યા ખાલી, આ ૯ ટીમો વચ્ચે સ્પર્ધા

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025

    રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.