Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો
    • Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 13 નવેમ્બર નું પંચાંગ
    • 13 નવેમ્બર નું રાશિફળ
    • Amreli: સાળાએ બનેવીની કરી નાંખી ઘાતકી હત્યા, માર મારીને કુહાડીથી પગ કાપી નાંખ્યા
    • Vadodara ની એસએસજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદેલા દર્દીનું મોત થયું
    • Sabarkantha માં બીઝેડ સ્કેમમાં સીઆઇડીએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    રાજકોટ

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    Vikram RavalBy Vikram RavalJune 17, 2025Updated:June 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    બેંકના  કોન્ટ્રાક્ટ  મહિલા કર્મચારીનું મૃત્યુ નીપજતા રકમ મેળવવા પતિએ ગ્રેજ્યુટી નિયંત્રણ કરેલી માંગ મંજૂર કરી
    Rajkot,તા.17
    સર્વિસ કોન્ટ્રાકટ આધારીત નોકરી કરતા  બેંક લી. ના કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ ચુકવવા અંગે મહત્વનો ચુકાદો નિયંત્રણ અધિકારીએ આપેલ હતો.
    આ કેસની ટુંકમાં હકિકત એવા પ્રકારની છે કે, કો. ઓપ. બેંક લી. માં ઝરણાબેન ઓઝા આસિસ્ટન્ટ ઓફીસર તરીકે તા. ૦૧/૦૩/૨૦૧૭ થી નોકરી કરતા હતા. જેમનું તા. ૦૮/૦૧/૨૦૨૪ ના રોજ અવસાન થયેલ હતું. આથી, તેમના પતિ નિમીષભાઈ ઓઝાએ ગ્રેચ્યુટીની રકમ મેળવવા માટે બેંક સમક્ષ રજુઆત કરેલ હતી. પરંતુ બેંક ધ્વારા એવો જવાબ આપવામાં આવેલ કે, ગુજ, ઝરણાબેન સર્વિસ કોન્ટ્રાકટ મુજબ સેલ્ફ એન્ડ ઈન્ડીપેન્ડન્ટ કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતા હતા. જેથી આ કર્મચારીને ગ્રેચ્યુટીની રકમ મળવાપાત્ર નથી..આથી, નિમિષભાઈ ઓઝાએ  ધારાશાસ્ત્રી જી. આર. ઠાકર ઘ્વારા ચુકવણી અધિનિયમ, ૧૯૭૨ હેઠળના નિયંત્રણ અધિકારી સમક્ષ ગ્રેચ્યુટી અરજી કરેલ હતી અને એવી રજુઆત કરેલ હતી કે, ગુજ. ઝરણાબેન ઓઝા અને બેંક વચ્ચે જે સર્વિસ કોન્ટ્રાકટ થતો હતો તે પુરો થતા નવો કોન્ટ્રાકટ કરવામાં આવતો હતો. આમ, ગુજ. ઝરણાબેનએ ૬ વર્ષ ૧૦ માસ અને ૮ દિવસની જે નોકરી કરેલ હતી તે તમામ નોકરી સળંગ નોકરી ગણવા રજુઆત કરેલ હતી અને ગુજરનારનું પ્રોવીડન્ટ ફંડ પણ કપાત થતું હતું.અરજદાર તરફે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા તથા જુબાની અને એડવોકેટ ગાર્ગીબેન જી. ઠાકરની દલીલને ધ્યાને લઈ નિયંત્રણ અધિકારીaએ ગુજ. ઝરણાબેનની સળંગ નોકરી ઠરાવી ગ્રેચ્યુટીની રકમ રૂા. ૧,૦૦,૯૬૨/- પુરા ૧૦% ના વ્યાજ સાથે અરજદાર નિમીષભાઈને ચુકવી આપવા અંગે  કો. ઓપ. બેંક લી. વિરૂધ્ધ હુકમ ફરમાવેલ છે. કામમાં અરજદાર તરફે રાજકોટના  એડવોકેટ  જી. આર. ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર , મિલન દુધાત્રા , કૃપાલ ઠાકર , જીંકલ પટેલ અને એ. જી. ઠાકર રોકાયેલ હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

    November 12, 2025
    રાજકોટ

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    રાજકોટ

    PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત

    November 11, 2025
    રાજકોટ

    Rajkot-Porbandar વચ્ચે બે નવી ટ્રેનો દોડશે

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025

    13 નવેમ્બર નું પંચાંગ

    November 12, 2025

    13 નવેમ્બર નું રાશિફળ

    November 12, 2025

    Amreli: સાળાએ બનેવીની કરી નાંખી ઘાતકી હત્યા, માર મારીને કુહાડીથી પગ કાપી નાંખ્યા

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jafrabad ના માછીમારો સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો

    November 12, 2025

    Surat માં બિનવારસી બેગ મળતાં ખળભળાટ, તપાસ કરતાં બેગમાંથી કપડા મળ્યા

    November 12, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.