રાજકોટ
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ.. ક્યારેક મોટા ઝઘડાનું રૂપ લઈ લે છે જામજોધપુરના સરોદર ગામના યુવાન પર છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ભગવાનની રીલ પર અયોગ્ય કોમેન્ટ મુદ્દે થયેલી રકઝક નું મન દુઃખ રાખીને છરીથી હુમલો થયાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સરોદર ગામના મીત નાથાભાઈ શ્રીમાળી ૧૯ ગઈકાલે રાત્રે ૮/૩૦વાગે અલખધામ આશ્રમ રામાપીર મંદિરે હતા ત્યારે જયેશ રાઠોડ, અરમાન રાઠોડ, અને તેના સાથીદારોએ ઝઘડો કરી મિત શ્રીમાળી પર છરીથી હુમલો કરી પેટના ભાગે છરીના ઘા જીકી દેતા પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ છે. છરી વડે હુમલા ના બનાવ અંગે મિત્ ને દવાખાને લાવનાર તુષારભાઈએ મારા મારી ના કારણ અંગે જણાવ્યું હતું કે હુમલાના ભોગ બનનાર મીત એ સાત આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ની રીલ મૂકી હતી, આ રીલ અંગે જયેશ રાઠોડ એ અયોગ્ય કોમેન્ટ કરી હતી તેની સામે મિતે મીઠો ઠપકો આપ્યો હતો, આઠ મહિના પહેલા ની આ ઘટના નું મનદુખ રાખી જયેશે મીતને મંદિરે બોલાવતા તે મિત્ર જીગ્નેશ સાથે ગયો હતો ત્યાં જૂની વાતો ઉખેળી ને મિત પર છરીથી હુમલો કર્યો હતો આ અંગે શેઠ વડાલા પોલીસે તપાસ હાથ ધરી છેરી મિત શ્રીમાળી પર છરીથી હુમલો કરી પેટના ભાગે છરીના ઘા જીકી દેતા પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરેલ છે. છરી વડે હુમલા ના બનાવ અંગે મિત્ ને દવાખાને લાવનાર તુષારભાઈએ મારા મારી ના કારણ અંગે જણાવ્યું હતું કે હુમલાના ભોગ બનનાર મીત એ સાત આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર ભગવાન ની રીલ મૂકી હતી, આ રીલ અંગે જયેશ રાઠોડ એ અયોગ્ય કોમેન્ટ કરી હતી તેની સામે મિતે મીઠો ઠપકો આપ્યો હતો, આઠ મહિના પહેલા ની આ ઘટના નું મનદુખ રાખી જયેશે મીતને મંદિરે બોલાવતા તે મિત્ર જીગ્નેશ સાથે ગયો હતો ત્યાં જૂની વાતો ઉખેળી ને મિત પર છરીથી હુમલો કર્યો હતો આ અંગે શેઠ વડાલા પોલીસે તપાસ હાથ ધરી છે
Trending
- સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
- 01જુલાઈનું રાશિફળ
- 01જુલાઈનું પંચાંગ
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
- રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
- ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
- સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
- સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
ઇન્સ્ટાગ્રામ ની બબાલ મુદ્દે સમાધાન માટે મંદિરે બોલાવ્યા બાદ મારામારીમાં યુવાન ઘવાયો
Jamjodhpur,તા.28
સોશિયલ મીડિયાના વાયરલ વાયરસ.. ક્યારેક મોટા ઝઘડાનું રૂપ લઈ લે છે જામજોધપુરના સરોદર ગામના યુવાન પર છ મહિના અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ભગવાનની રીલ પર અયોગ્ય કોમેન્ટ મુદ્દે થયેલી રકઝક નું મન દુઃખ રાખીને છરીથી હુમલો થયાનો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સરોદર ગામના મીત નાથાભાઈ શ્રીમાળી ૧૯ ગઈકાલે રાત્રે ૮/૩૦વાગે અલખધામ આશ્રમ રામાપીર મંદિરે હતા ત્યારે જયેશ રાઠોડ, અરમાન રાઠોડ, અને તેના સાથીદારોએ ઝઘડો કઇન્સ્ટાગ્રામ ની બબાલ મુદ્દે સમાધાન માટે મંદિરે બોલાવ્યા બાદ મારામારીમાં યુવાન ઘવાયો
Related Posts
Add A Comment