Britain તા.30
યુકે (યુનાઈટેડ કિંગડમ)ના સ્લોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી અને સ્લોના માર્ગો ભગવાન જગન્નાથના જયકારા ગુંજી ઉઠયા હતા. ઉપ ઉચ્ચાયુક્ત (ડીએચસી) સુજીત ઘોષે રથયાત્રાનું અનુષ્ઠાન કરાવ્યું હતું.
જગન્નાથ સોસાયટી યુકે દ્વારા આયોજીત રથયાત્રામાં એક હજારથી વધુ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. એક હજારથી વધુ ભકતો આ રથયાત્રામાં સામેલ થયા હતા. અનુષ્ઠાનમાં દેવતાઓ સામે રથને સાફ કરવામાં આવે છે. જે ભગવાન સામે વિનમ્રતા અને સમાનતાનું પ્રતીક છે.