Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો

    July 3, 2025

    West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ

    July 3, 2025

    Saudi Arabia માં 8000 વર્ષ જૂનુ શહેર અને મંદિર મળ્યા

    July 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો
    • West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ
    • Saudi Arabia માં 8000 વર્ષ જૂનુ શહેર અને મંદિર મળ્યા
    • Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું
    • ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન
    • રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે
    • દિવ્યાંગતા પેન્શન એ અધિકાર,આવકના પુરાવાની જરૂર નથી: High Court
    • Five-Star Hotel માં સગીર વિદ્યાર્થી પર જાતીય શોષણ કરવાના આરોપ શિક્ષિકાની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal
    અમદાવાદ

    ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨

    ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે રાજ્યના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા. ગુજરાતમાં આપના સંગઠનનો વિસ્તાર કરવાના પ્રયાસો વચ્ચે તેમની મુલાકાત થઈ રહી છે. આપ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ કેજરીવાલ ૧ થી ૩ જુલાઈ સુધી અમદાવાદમાં સંગઠનાત્મક બેઠકોમાં હાજરી આપવા અને પાર્ટીના ’ગુજરાત જોડો’ સભ્યપદ અભિયાન માટે સમર્થન મેળવવા માટે રહેશે.

    આ અભિયાન ૨ જુલાઈના રોજ અમદાવાદમાં શરૂ થશે અને બાદમાં તેને સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવામાં આવશે. અમદાવાદ જતા પહેલા કેજરીવાલે ’એકસ’ પર પોસ્ટ કર્યું, “વિસાવદરમાં વિજય પછી, હું આજે કાર્યકરોને મળવા માટે ગુજરાત જઈ રહ્યો છું.” આ અભિયાન ગુજરાતમાં મજબૂત પાયાના સ્તરે હાજરી સ્થાપિત કરવા માટે પાર્ટી દ્વારા નવેસરથી પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. ભાજપે બે દાયકાથી વધુ સમયથી રાજ્યમાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કેજરીવાલે ગુજરાત અને પંજાબમાં તાજેતરની પેટાચૂંટણીઓમાં તેમના પક્ષના પ્રદર્શનની પણ પ્રશંસા કરી, જ્યાં પાર્ટીએ એક-એક બેઠક જાળવી રાખી હતી. તેમણે કહ્યું, “૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આપનું મોટું તોફાન આવશે. ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે.”

    ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ૧૭,૫૫૪ મતોના માર્જિનથી હરાવ્યા. ચૂંટણી પંચના ડેટા અનુસાર ઇટાલિયાને ૭૫,૯૪૨ મત મળ્યા, જ્યારે પટેલને ૫૮,૩૮૮ મત મળ્યા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની તાજેતરની હાર બાદ આપના નેતૃત્વએ પેટાચૂંટણીના પરિણામોને રાષ્ટ્રીય રાજકારણમાં કેજરીવાલના ’મજબૂત વાપસી’ના સંકેત તરીકે વર્ણવ્યા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વિમાન અકસ્માતના પીડિતો એર ઇન્ડિયા-બોઇંગ સામે કોર્ટમાં જશે

    July 2, 2025
    અમદાવાદ

    Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા

    July 1, 2025
    અમદાવાદ

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ

    June 30, 2025
    અમદાવાદ

    શાસ્ત્રીનગરનું શૌચાલય બન્યું વિવાદનો મધપૂડો, કડક કાર્યવાહીના બદલે દંડ ફટકારતાં સ્થાનિકોમાં રોષ

    June 30, 2025
    અમદાવાદ

    Ahmedabad to Somnath ફકત 4 કલાક : નમોશકિત એકસપ્રેસ-વે બનશે

    June 30, 2025
    ગુજરાત

    હવામાન વિભાગની આગામી 3 જુલાઈ સુધી Heavy Rainની આગાહી

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો

    July 3, 2025

    West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ

    July 3, 2025

    Saudi Arabia માં 8000 વર્ષ જૂનુ શહેર અને મંદિર મળ્યા

    July 3, 2025

    Portugal ના દરિયામાં દુલર્ભ દ્રશ્ય : રોલ કલાઉડ જોવા મળ્યું

    July 3, 2025

    ભારતમાં iPhone ઉત્પાદન સાથે જોડાયેલા ચાઇનીઝ એન્જીનીયરોને પરત બોલાવી લેતુ ચીન

    July 3, 2025

    રાજયવાઇઝ જે રીતે મોંઘવારી છે તેના આધારે Consumer Price Index જાહેર કરવામાં આવશે

    July 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વડાપ્રધાનને Ghana’s National Honour : 21 તોપોની સલામી : મહત્વપૂર્ણ કરારો

    July 3, 2025

    West African દેશ માલીમાં અલકાયદાએ ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ

    July 3, 2025

    Saudi Arabia માં 8000 વર્ષ જૂનુ શહેર અને મંદિર મળ્યા

    July 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.