Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court
    • ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના
    • પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી
    • Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી
    • Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી
    • Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે
    • ભારત સાથેની આપણી મિત્રતા તોડવાનો દરેક પ્રયાસ નિષ્ફળ જશે,Russian Foreign Ministry
    • બિહારમાં એસઆઇઆર પર જે પણ નિર્ણય લેવામાં આવશે, તે આખા દેશમાં લાગુ થશેઃ Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Third Test Match માં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો
    ખેલ જગત

    Third Test Match માં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.15

    ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી-2025ની લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનો પરાજય થયો છે. ઈંગ્લેન્ડ-ભારતે પ્રથમ ઈનિંગમાં 387-387 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં 192 રન કર્યા બાદ, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઈટ થઈ ગઈ છે. મેચના ત્રીજા અને ચોથા દિવસે જુસ્સામાં જોવા મળેલી ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે 22 રને પરાજય થયો છે. ભારતના કેપ્ટન શુભમન ગિલ, રિષભ પંત સહિતના તમામ ખેલાડીઓએ નબળું પ્રદર્શન કર્યું છે, તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક, બ્રાઈડોન કાર્સે શાનદાર બોલિંગ કરી ટીમને જીત અપાવી છે. આ સાથે બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

    લોર્ડ્સ ટેસ્ટમાં 22 રનની નજીકની હાર બાદ ભારતના કેપ્ટન શુભમન ગિલે પોતાની ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો હતો, પરંતુ તેણે હાફ સેન્ચ્યુરીમાં ભાગીદારીના અભાવ અને પ્રથમ ઇનિંગમાં રિષભ પંતના રન-આઉટને હારના મુખ્ય કારણો ગણાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા શાનદાર રમ્યો અને 61 રન (181 બોલ) ની અણનમ ઇનિંગ રમી અને જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે અંત સુધી ભારતને વિજયની નજીક પહોંચાડ્યું, પરંતુ ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

    શુભમને પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન સમારોહમાં કહ્યું, ‘મને મારી ટીમ પર ખૂબ ગર્વ છે. આ ટેસ્ટ શક્ય તેટલી નજીક હતી. તે પાંચ દિવસ સુધી ચાલી અને છેલ્લા સત્રમાં સમાપ્ત થઈ. મને ખૂબ વિશ્વાસ હતો કારણ કે અમારી પાસે બેટિંગ બાકી હતી. અમને ફક્ત 50-50 રનની બે ભાગીદારીની જરૂર હતી, પરંતુ અમે તે કરી શક્યા નહીં.’કેપ્ટને સ્વીકાર્યું કે, ‘જો રિષભ પંત રન-આઉટ ન થયો હોત, તો ભારત 70-80 રનની લીડ મેળવી શક્યું હોત અને ટીમને પાંચમા દિવસે લગભગ 200 રનનો પીછો કરવો પડ્યો ન હોત.’ જ્યારે પૂછવામાં આવ્યું કે શું ખેલાડીઓ વ્યક્તિગત સિદ્ધિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમ કે કેએલ રાહુલે ખુલાસો કર્યો કે તેણે પંત સાથે લંચ પહેલાં સેન્ચુરી પૂરી કરવા વિશે વાત કરી હતી, ત્યારે ગિલે કહ્યું, ‘ખરેખર, તે રન અંગે જજમેન્ટ લેવા બાબતે ભૂલ હતી અને તે થઈ શકે છે. જો તમે ધ્યાનથી જુઓ તો, કેએલ ભાઈ પોતે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર હતા.’

    lost to England The Indian team third Test match
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025
    ખેલ જગત

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025
    ખેલ જગત

    Anurag Kashyap વિરાટ કોહલીની બાયોપિક નહીં બનાવે, તે પહેલાથી જ ઘણા લોકો માટે હીરો છે

    September 15, 2025
    ખેલ જગત

    W.P.P અને I.T.W. ફ્રન્ટ – ઓફ – જર્સી ક્રિકેટ સ્પોન્સર શિપની રેસમાં અત્યારે છે ?

    September 15, 2025
    ખેલ જગત

    Jasprit Bumrah હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 92 વિકેટ લીધી

    September 15, 2025
    ખેલ જગત

    Hockey Asia Cup: મહિલા એશિયા કપ હોકી ફાઇનલમાં ભારતીય ટીમ હારી ગઈ

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025

    Captain Rajat Patidar વધુ એક મોટું ટાઇટલ જીત્યું, ૧૧ વર્ષ પછી આ ટીમને દુલીપ ટ્રોફી ચેમ્પિયન બનાવી

    September 15, 2025

    Abhishek Sharma ૧૩૭ બેટ્‌સમેનોમાં નંબર ૧ બન્યો, એક વર્ષમાં ટી૨૦માં આવું કરનારો એકમાત્ર ખેલાડી

    September 15, 2025

    Katrina Kaif માતા બનવા જઈ રહી છે,વિકી કૌશલ ક્યારે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો:Supreme Court

    September 15, 2025

    ટેરિફ મુદ્દે India-America વચ્ચે સમાધાનની સંભાવના

    September 15, 2025

    પાંચ વર્ષનો શાસન ફક્ત મુસ્લિમો માટે જ કેમ છે, Owaisi એ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ પર વાત કરી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.