Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વાર્ષિક રાશિ ભવિષ્ય

    October 21, 2025

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વાર્ષિક રાશિ ભવિષ્ય
    • 22 ઓક્ટોબર નું પંચાંગ
    • 22 ઓક્ટોબર નું રાશિફળ
    • Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો
    • Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે
    • બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar
    • મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો
    • Priyanka Chopra કાકી બની, બહેન પરિણીતી ચોપરા અને સાળા રાઘવ ચઢ્ઢાને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા
    સૌરાષ્ટ્ર

    Mangrol ના આજક ગામે સમારકામ સમયે જ પુલ ધરાશાયી : 10 લોકો ખાબકયા

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mangrol, તા.15
    જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પુલના સમારકામ શરૂ કરતા સમયે જ આજે એક બાજુનો છેડો તુટ્તા હીટાચી સહીત આઠ લોકો પુલમાં ખાબક્યા હતા પરંતુ સદનશીબે કોઇ જાનહાનિ થઇ ન હતી અને આણંદના ગંભીરા પુલ જેવી દુર્ઘટના ટળી જતા લોકો અને સરકારી તંત્રને હાશકારો થયો છે.

    ગંભીરા બ્રિજ ઘટના બાદ નિદ્રાધીન તંત્ર સમગ્ર ગુજરાતના પુલોનો સમારકામ શરૂ કર્યું છે ત્યારે આજક ગામે આત્રોલી ગામેથી કેશોદ તરફ જતા રોડ ઉપર નેત્રાણી નદી પરનો 30 ફુટનો પુલ  જર્જરીત હોય જેનું સમારકામ કામ શરૂ કરાયું હતું.

    તે સમયે ગામના 70/80  લોકો જોવા ઉમટી પડ્યા હતા તે દરમીયાન રીપેરીંગના પહેલા દિવસે જ પુલનો એક તરફનો  છેડો બેસી જતા હીટાચી સહીત 8 વ્યક્તિ ઓ નદીમાં પડયા હતા જે તમામનો બચાવ થયો છે.

    આ પુલના સમારકામ સમયે તંત્ર દ્વારા ડાયવર્ઝન ન આપતા આઠ દશ ગામોના લોકોને 20 કીમી સુઘી ફરવું પડે છે, આ પુલ તુટયાને 15 કલાક કરતાં વઘુ સમય થયો હોવા છતાં  કોઈ સરકારી તંત્ર કે ચુંટાયેલા પ્રતિનિધિઓ પુલની મુલાકાત લીધી નથી તેમ આજકના સરપંચ રમેશભાઈએ જણાવ્યું હતું.

    વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો, ત્યારે વધુ માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે.

    મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે  આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.

    ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.

    દુર્ઘટનાનો વીડિયો વાયરલ પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે.

    સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે.આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે, એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.

    આ રોડ કેશોદથી માધવપુર સુધીનો છે જે વચ્ચે આજક ગામપાસે આજે પુલનું સમારકામ શરૂ હતું તે સમયે અચાનક પુલનો સ્લેબ ઘરાશય થયો હતો અને પુલ ઉપર ઉભેલા લોકો નદીમા ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી

    આ રોડ જાહેર રોડ છે અને અહીં રોજના હજારો વાહનો આવન જાવન કરે છે. આ રોડ ઉપર આજક ગામપાસે પુલ રીપેરીંગ કરતા હતા ત્યારે હીટાચી મશીન ચાલતું હતું તે સમયે અમુક લોકો ત્યાં ઉભેલા હતાં.

    ત્યારે અચાનક આ પુલનો સ્લેબ પડતા હીટાચી મશીન અંદર ખાબકયુ હતું જ્યારે પુલ ઉપર ઉભેલા લોકોપણ અંદર ખાબક્યા હતાં પરંતુ સદનસીબે જાનહાનિ અટકતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

    પંચાયત વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા પુલના રીપેરીંગની લોકોને જાણ કરવામાં આવી હતી અને આજે કામ શરૂ કરાયું હતું.

    Mangrol Mangrol NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    દીપાવલીના પાવન પર્વે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યું વાતાવરણ

    October 20, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: મૃત્યુ પછી પણ પોતાના અંગોના અમૂલ્ય દાન થકી જૂનાગઢના ભાર્ગવે કર્યું ભગીરથ કાર્ય

    October 19, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભેસાણ પંથકમાં મોટર સાયકલ લઈ ના દેતા ૨૫ વર્ષીય પુત્રએ ગળાફાંસો ખાઇ લીધો

    October 19, 2025
    સૌરાષ્ટ્ર

    સરકારી શાળા શ્રેષ્ઠ શાળા નો શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું તળાજા તાલુકાની ફુલસર પ્રાથમિક શાળાએ

    October 19, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ST Depot દ્વારા નવો દાહોદ બસ રૂટ શરૂ કરવામાં આવ્યો ધારાસભ્ય ભગવાનજી કરગટીયા દ્વારા આપી લીલીઝંડી

    October 19, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : “હાઇવે પર બંધ વાહને વધુ એકનો ભોગ લીધો

    October 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વાર્ષિક રાશિ ભવિષ્ય

    October 21, 2025

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025

    Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો

    October 21, 2025

    Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે

    October 21, 2025

    બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar

    October 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વાર્ષિક રાશિ ભવિષ્ય

    October 21, 2025

    22 ઓક્ટોબર નું પંચાંગ

    October 21, 2025

    22 ઓક્ટોબર નું રાશિફળ

    October 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.