Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સોનાની દાણચોરીના કેસમાં Actress Ranya Rao ને એક વર્ષની જેલ

    July 17, 2025

    18 જુલાઈ નુ પંચાંગ

    July 17, 2025

    18 જુલાઈ નુ રાશિફળ

    July 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સોનાની દાણચોરીના કેસમાં Actress Ranya Rao ને એક વર્ષની જેલ
    • 18 જુલાઈ નુ પંચાંગ
    • 18 જુલાઈ નુ રાશિફળ
    • સોશિયલ મીડિયા સ્ટાર Kirti Patel ને જેલમાં જ રહેવું પડશે, સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા
    • Ahmedabad પોલીસ જ સાયબર ક્રિમિનલ બની એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા તોડબાજી કરે છે
    • Ahmedabad માં ડિજીટલ એરેસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના છ શખ્સો ઝડપાયા
    • Uddhav Thackeray અને CM દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે અટકળોને વધુ તીવ્ર બનાવી દીધી કે બંન્ને એક સાથે આવશે
    • ડર છે કે Israel પાકિસ્તાનને પોતાનું આગામી લક્ષ્ય બનાવી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»વિહિપ પ્રેરિત Janmashtami Mahotsav સમિતિના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ
    રાજકોટ

    વિહિપ પ્રેરિત Janmashtami Mahotsav સમિતિના કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.17
    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એ પ્રેમ, ભક્તિ અને ધર્મની પરંપરાનો મહાપ્રતિક્ષિત પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર, ઉપદેશ અને જીવનમૂલ્યોને સ્મરણ કરી આપણે જીવનમાં સાચી દિશા મેળવીએ છીએ. કૃષ્ણના કરુણાપૂર્વકના સંદેશો આજે પણ સમસ્ત માનવજાતને શાંતિ અને સુખ તરફ દોરી જાય છે.

    જન્માષ્ટમી મહોત્સવ ભક્તિ, સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક વિવિધતામા એકતાનો સંદેશ પાઠવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 40 વર્ષથી રાજકોટની પાવન ભૂમિ ઉપર લાખો ભક્તોની હાજરીમાં ભવ્યાતીત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

    વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રીઅને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહા મંત્રી પરેશભાઈ રૂપારેલિયા એ માહિતી આપતા જણાવ્યું કે જન્માષ્ટમીની શોભાયાત્રા નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલયનું ઉદ્ઘાટન તા. 18 ને શુક્રવારે સાંજે 7-00 કલાકે, સ્થળ : HDFC બેન્ક પાસે, ગેસ્ફોર્ડ સિનેમા સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે , રાજકોટ શહેર અને જિલ્લાના સંતો- મહંતોના દ્વારા કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થશે.

    આ ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર જન્માષ્ટમી મહોત્સવના માર્ગદર્શન સમિતિના માર્ગદર્શક સર્વ માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, અશોકભાઈ મકવાણા, વનરાજભાઈ ગરેયા, નીતેશભાઈ કથિરિયા માર્ગદર્શન આપશે.
    તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી કૃણાલભાઈ વ્યાસ તેમજ રાજદીપ સિંહ જાડેજા (રાજાભાઈ) રાહુલભાઈ જાની, મનોજભાઈ ડોડીયા,વિવિધ સમાજના આગેવાન, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓના સભ્યો, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.

    કાર્યાલય સમય : 

    વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટ. મનીષભાઈ વડેરિયાએ જણાવ્યું કે કાર્યાલયનો સમય: સવારે 11 થી રાત્રે 11 સુધી રહેશે. આ સમય દરમ્યાન તમામ સંસ્થાઓએ તેમના નામ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ઉપરાંત રાજકોટમાં કેસરિયો માહોલ સર્જવા માટે કેસરી ઝંડા, પતાકા તેમજ ખેસ, અને સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટની કાનુડા પ્રેમી જનતાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે.

    કાર્યાલય કમિટીની વરણી

    વધુમાં, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, કાર્યાલય કમિટીના સભ્ય રાજુભાઈ ઉંમરણીયા,(9879847306) દિલીપભાઈ દવે(9429018609), પંકજભાઈ તાવીયાની (9824992688)વરણી કરવામાં આવેલ છે. આ સભ્યઓનો કાર્યાલય ઉપર સંપર્ક કરવા વિનયભાઈ કારિયા અનુરોધ કરેલ છે.

    વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટ તરફથી આપ સૌ ભાવિકોને વિનમ્ર અનુરોધ:

    જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્થાઓ, વિવિધ મંડળો, જ્ઞાતિ સમાજના આગેવાનો, ટ્રાન્સપોર્ટર ભાઇઓ તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાએ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે. તેમજ જન્માષ્ટમી નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. મહોત્સવને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વિનમ્ર અનુરોધ કરે છે.

    Janmashtami Mahotsav Rajkot VHP-inspired
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    જીલ્લા બેંક તથા જીલ્લા દુધ ઉત્પાદક સંઘ (Rajkot Dairy) ના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવામાં છે

    July 17, 2025
    રાજકોટ

    Gopal Italia એ આજે વિધાનસભાના સભ્યપદે શપથ લીધા

    July 17, 2025
    રાજકોટ

    સુરક્ષામાં બાંધછોડ વિના વ્યવહારૂ નિયમો સાથે લોકમેળો કરાવવા રૂપાલા પણ મેદાને

    July 16, 2025
    રાજકોટ

    Rajkot ના હનુમાન મઢી ચોક નજીક ડમ્પરની અડફેટે કોલેજીયન યુવતીનું મોત

    July 16, 2025
    રાજકોટ

    Rajkot: શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ

    July 15, 2025
    રાજકોટ

    Rajkot: રેસ્ટોરેન્ટ સંચાલકની કારમાં તોડફોડ

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સોનાની દાણચોરીના કેસમાં Actress Ranya Rao ને એક વર્ષની જેલ

    July 17, 2025

    18 જુલાઈ નુ પંચાંગ

    July 17, 2025

    18 જુલાઈ નુ રાશિફળ

    July 17, 2025

    સોશિયલ મીડિયા સ્ટાર Kirti Patel ને જેલમાં જ રહેવું પડશે, સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

    July 17, 2025

    Ahmedabad પોલીસ જ સાયબર ક્રિમિનલ બની એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા તોડબાજી કરે છે

    July 17, 2025

    Ahmedabad માં ડિજીટલ એરેસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના છ શખ્સો ઝડપાયા

    July 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સોનાની દાણચોરીના કેસમાં Actress Ranya Rao ને એક વર્ષની જેલ

    July 17, 2025

    18 જુલાઈ નુ પંચાંગ

    July 17, 2025

    18 જુલાઈ નુ રાશિફળ

    July 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.