Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025

    Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert
    • હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump
    • Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત
    • નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો
    • Akshay Kumar પંજાબ પૂરગ્રસ્ત લોકો માટે ૫ કરોડ રૂપિયાનું વચન આપ્યું
    • Bhumi Pednekar વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, આવું કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી
    • Ram Gopal Varma એ દાઉદ ઇબ્રાહિમને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા, ભારે ટ્રોલ થયા
    • ફાઇનલ Carlos Alcaraz and Janik Sinner વચ્ચે થશે, બંને ખેલાડીઓની નજર વિશ્વ નંબર-૧ રેન્કિંગ પર પણ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Air India flight crash બ્રિટીશ પ્રવાસીઓના એકના બદલે બીજા મૃતદેહો સોંપાયાનો ખુલાસો
    આંતરરાષ્ટ્રીય

    Air India flight crash બ્રિટીશ પ્રવાસીઓના એકના બદલે બીજા મૃતદેહો સોંપાયાનો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.23
    અમદાવાદમાં ગત 12 મી જુને થયેલી ભયાનક વિમાની દુર્ઘટના પછી દિવસો સુધી પ્રવાસીઓનાં મૃતદેહો સોંપવાની કાર્યવાહી ચાલી હતી પરંતૂ તેમાં બ્રિટનનાં નાગરીકોનાં ‘ખોટા મૃતદેહો’ સોંપી દેવાયાનો ખુલાસો થયો છે. એરલાઈન્સ કંપની એર ઈન્ડીયાની ભૂલ હતી કે ગુજરાત સરકારી તંત્રનો ભવાડો હતો તે હજુ સ્પષ્ટ થયુ નથી. પરંતૂ લાપરવાહીની પોલ છતી થઈ છે.

    બ્રિટીશ સતાવાર ‘ધ ડેઈલી મેલ’ દ્વારા કરાયેલા આ ખુલાસામાં એમ કહેવાયું હતું કે, 12/6 ની અમદાવાદ વિમાની દુર્ઘટનામાં બ્રિટીશ નાગરીકોના પણ મોત થયા હતા. પ્રવાસીઓની ઓળખ મેળવવા માટે ડીએનએ મેચ કરાવવાની પ્રક્રિયા થઈ હતી અને ત્યારપછી જ પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

    પરંતુ મૃતદેહોની સોંપણીમાં ગરબડ થઈ ગઈ હતી. બ્રિટીશ નાગરીકોનાં પરિવારોને એકને બદલે બીજાના મૃતદેહો સોંપી દેવાયા હતા. મૃતદેહ બ્રિટનમાં આવ્યા બાદ આ છબરડો છતો થયો હતો.પરિવારો ડઘાઈ ગયા હતા એક પરિવારે પણ અંતિમવિધી અટકાવી દીધી હતી. એક અન્ય કિસ્સામાં એક જ કોફીનમાં બે મૃતકોનાં મૃતદેહ નિકળ્યા હતા.

    રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ભોગ બનેલા બ્રિટીશ નાગરીકનાં ડીએનએ રિપોર્ટ તથા પરિવાર દ્વારા સોંપાયેલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવતા આ ભવાડો ખુલ્લો થયો હતો. જેને પગલે પરીવાર તથા ઉપસ્થિત સૌ કોઈ ડઘાઈ ગયા હતા. ભારતમાં સંબંધીત વિભાગોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

    અમદાવાદ વિમાની દુર્ઘટનામાં લગભગ તમામ પ્રવાસીઓનાં મૃતદેહોની ઓળખ અશકય બની ગઈ હતી અને તમામનાં ડીએનએ મેચ કરાવાયા બાદ મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. વિદેશી નાગરીકોના મૃતદેહો પરત મોકલવાની વ્યવસ્થા એર ઈન્ડીયાએ સંભાળી હતી જયારે ડીએનએ મેચ કરીને યોગ્ય ઓળખ સાથે મૃતદેહો પરિવારને સોંપવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી હતી.

    મૃતદેહો મોકલવાની વ્યવસ્થા દરમ્યાન આ ‘ભગો’ થયો હતો કે સરકારી ભૂલથી છબરડો સર્જાયો તે સ્પષ્ટ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ વિમાની દુઘર્ટનામાં ભોગ બનેલા પ્રવાસીઓમાં ભારતીયો ઉપરાંત બ્રિટીશ, પોર્ટુગીસ, કેનેડા જેવા દેશોનાં નાગરીકોનો પણ સમાવેશ થતો હતો. પરિવારનાં સભ્યોને તેડાવીને ડીએનએ પ્રક્રિયા કરવામાં આવી હતી.

    Air India flight crash London reveals report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત

    September 6, 2025
    આંતરરાષ્ટ્રીય

    નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો

    September 6, 2025
    મુખ્ય સમાચાર

    25 વર્ષ બાદ Gujarati super હિટ ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું 12 સપ્ટેમ્બરે ફરી રિલીઝ થશે

    September 6, 2025
    ગુજરાત

    Saurashtra -Gujaratમાં વરસાદનો `ભારે’ રાઉન્ડ : 198 તાલુકામાં મહેર

    September 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025

    Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત

    September 6, 2025

    નમાજ પછી હિંસક ઘટનાઓથી ધ્રુજી ઉઠ્યું Bangladesh, સૂફી સંતની કબર ખોદી અને મૃતદેહ સળગાવી દીધો

    September 6, 2025

    Akshay Kumar પંજાબ પૂરગ્રસ્ત લોકો માટે ૫ કરોડ રૂપિયાનું વચન આપ્યું

    September 6, 2025

    Bhumi Pednekar વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, આવું કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જ્યારે પીએમ મોદી નોબેલ પુરસ્કાર આપવાનું સમર્થન ન કર્યું ત્યારે ટ્રમ્પે તેને ગંભીરતાથી લીધું’, American Expert

    September 6, 2025

    હું હંમેશા મોદીનો મિત્ર રહીશ; ભારત-અમેરિકા સંબંધો ખાસ છે ,Donald Trump

    September 6, 2025

    Western Sudan ના દારફુર ક્ષેત્રમાં ભૂસ્ખલનથી ૨૦૦ બાળકોના મોત

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.