Rajkotતા.26
એઆઈસીસી દ્વારા સંગઠન સુજન અભિયાનમાં રાજ્યના શહેર અને જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષની ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખે ભાગ લીધો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ આદરણીય મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા લોકનાયક, જન યોદ્ધા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ રાજ્યના આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટમાં ચાલી રહેલી તારીખ 26,27 અને 28 જુલાઈ 2025 એમ કુલ ત્રણ દિવસની શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આણંદના પ્રમુખ ગેમાભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી સહિતના આગેવાનો તસવીરમાં દ્રષ્ટિગોચર થાય છે.
Trending
- Rajkot: નવાગામના ગોડાઉનમાંથી પોણા પાંચ લાખના તલ ઉઠાવી જનાર ટોળકી ઝબ્બે
- Rajkot: વેપારી સાથે સીંગતેલના 11 ડબ્બા ની છેતરપિંડી
- Rajkot: બોમ્બે હોટેલ નજીક યુવક પર હુમલો કરનાર કુખ્યાત ઇભલો ઝડપાયો
- Jasdan: નજીકથી રૂ. 59.36 લાખનો શરાબ ભરેલો ટ્રક ઝડપાયો
- Jetpur: શાકભાજીના ધંધાર્થીએ 97 હજારના રૂ. 2.67 લાખ ચૂકવ્યા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી
- Rajkot : સોની બજારમાંથી વધુ એક બંગાળી કારીગર 1 કરોડનું સોનુ લઇ રફુચક્કર
- અમૃતકાળના સ્વપનદૃષ્ટાના અમૃતવર્ષ નિમિત્તે ઋણ-સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન
- 17 સપ્ટેમ્બર નું પંચાંગ