Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 29 જુલાઈ નું રાશિફળ
    • 29 જુલાઈ નું પંચાંગ
    • જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh
    • Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ખાંભાનાં લાંચ કેસમાં સીસીઆઈના કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર
    • Girgadhda ના પડાપાદર વચ્ચે માઇનોર બ્રિજના નિર્માણ માટે રૂા. 2.82 કરોડ મંજુર
    • Gujarat માં રેલ્વે સ્ટેશનો પર હવે ઈલેકટ્રીક ચાર્જીંગ પોઈન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»ધર્મ બદલ્યા વગર થતા લગ્ન ગેરકાનૂની ગણાશે : High Court
    અન્ય રાજ્યો

    ધર્મ બદલ્યા વગર થતા લગ્ન ગેરકાનૂની ગણાશે : High Court

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj,તા.28
    દેશમાં ઈન્ટરફેઈસ એટલે કે એક ધર્મના વ્યકિત અન્ય ધર્મના વ્યકિત સાથે લગ્ન કરે તે મુદો હાલમાં વ્યાપક બન્યો છે અને તેમાં લવ જેહાદનું તત્વ પણ ઉમેરાઈ ગયું છે.

    પરંતુ હાલમાં જ એક મહત્વપૂર્ણ ચૂકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારના ઈન્ટરફેર એટલે કે પરધર્મી સાથે લગ્નમાં જયાં સુધી ધર્માન્તર ન થાય ત્યાં સુધી તે લગ્ન કાનૂની ગણાશે નહીં.

    ખાસ કરીને અનેક વખત બળજબરીથી ધર્માન્તર કરાવીને લગ્ન થાય છે પરંતુ અંતર ધર્મ લગ્નમાં આ ચૂકાદો મહત્વનો બની જશે અને તેની સાથે આર્યસમાજ દ્વારા જે લગ્ન વિધી કરવામાં આવે છે તેની સામે પણ પ્રશ્ન ઉભો થયો છે.

    અલ્હાબાદ હાઈકોર્ટના આ ચૂકાદાએ નવું ચર્ચાનું પણ સર્જન કર્યુ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ કે અલગ અલગ ધર્મના બે વ્યકિતઓ કોઈપણ એક ધર્મ અપનાવ્યા વગર લગ્ન કરે તો તે કાનૂની માન્ય રહેશે નહીં.

    ઉતરપ્રદેશના મહારાજગંજ જીલ્લામાં નીચલોલ પોલીસ ક્ષેત્ર વિસ્તારમાં એક યુવક પર અપહરણ દુષ્કર્મ સહિત પોકસો એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તે વ્યકિતએ એવો બચાવ કર્યો કે, તેણે આર્યસમાજ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે અને હવે તે છોકરી પુખ્ત વયની થઈ ગઈ છે અને તેથી આ ફોજદારી કેસ ચલાવવાનું ખોટુ ગણાશે.

    જો કે યુવક અને યુવતી બન્ને અલગ ધર્મના હતા અને તેમાંથી કોઈએ ધર્મપરિવર્તન કર્યો ન હતો તેથી ભારતીય કાનૂન હેઠળ આ ધર્મને જે માન્યતા મળી નથી. ન્યાયમૂર્તિ પ્રશાંતકુમારે પોતાના ચૂકાદામાં આરોપીને દોષમુક્ત કરવાની અરજી ફગાવી દેતા જણાવ્યું કે બન્નેમાંથી કોઈએ એક જ ધર્મ અપનાવ્યો નથી અને અલગ અલગ ધર્મના હોવા છતા આર્યસમાજ મારફત લગ્ન કરી લીધા તે કાનૂની રીતે માન્ય ગણાતા નથી.

    ન્યાયમૂર્તિએ આ પ્રકારના લગ્નમાં આર્યસમાજ દ્વારા જે પ્રક્રિયા અપનાવવામાં આવી છે તેને પણ ગેરકાનૂની ગણાવાઈ છે અને કહ્યું કે થોડી રજીસ્ટ્રેશન ફી અને ધાર્મિક પ્રક્રિયાના આધારે લગ્નને માન્ય ગણી શકાય નહીં. આ ચૂકાદો મોટી ચર્ચા છેડે તેવા સંકેત છે.

    changing religion High Court Marriage without Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025
    અમદાવાદ

    Gujarat માં રેલ્વે સ્ટેશનો પર હવે ઈલેકટ્રીક ચાર્જીંગ પોઈન્ટ

    July 28, 2025
    ગુજરાત

    યુવાવર્ગની ભરતી થતી નથી અને નિવૃતોની ભરતી સામે ઉહાપોહ થતા નિર્ણય પાછો ખેંચાયો

    July 28, 2025
    રાષ્ટ્રીય

    કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ Supreme Court કેસ હાથમાં લેવો પડ્યો

    July 28, 2025
    આંતરરાષ્ટ્રીય

    Cambodia-Thailand વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સમાધાન કરવા અમેરિકાની એક ટીમ મલેશિયા

    July 28, 2025
    અન્ય રાજ્યો

    પરીક્ષણના બહાને IndiGo Flight માં ગોંધી રાખતા મુસાફરોનો ભારે હોબાળો

    July 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025

    Nifty Future ૨૪૬૭૬ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    July 28, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 28, 2025

    ખાંભાનાં લાંચ કેસમાં સીસીઆઈના કર્મચારીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં નામંજૂર

    July 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    29 જુલાઈ નું રાશિફળ

    July 28, 2025

    29 જુલાઈ નું પંચાંગ

    July 28, 2025

    જો પાકિસ્તાન કોઈ દુ:સાહસ કરશે તો ફરી હુમલો કરીશું: Rajnath Singh

    July 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.