Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ
    • Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી
    • Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ
    • સોશિયલ મીડિયામાં Deepti Sharma છવાઈ
    • ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI
    • ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે
    • Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા
    • થાનમાં ભરબજારે નબીરાએ બેફામ કાર ભગાવી 15ને હડફેટે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Air India plane crash : 166 દિવંગતોના પરિવારોને રૂા.25 લાખનું વળતર અપાયુ
    અમદાવાદ

    Air India plane crash : 166 દિવંગતોના પરિવારોને રૂા.25 લાખનું વળતર અપાયુ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.29
    એર ઈન્ડીયાના વિમાનને અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનામાં આ એરલાઈને અત્યાર સુધીમાં વિમાનમાં પ્રવાસ કરનાર અને દિવંગત થયેલા 241 મુસાફરોમાંથી 147ના પરિવારને રૂા.25-25 લાખનું વળતર આપી દેવાયું છે.

    જયારે વિમાન જમીન પર દુર્ઘટનાગ્રસ્ત થતા જે 19 નાગરિકોના મૃત્યુ થયા હતા તેમના પરિવારને પણ આ રકમ પહોંચાડી દેવાય છે. જયારે 52 દિવંગતોના ડોકયુમેન્ટની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને તેમના કુટુંબોને પણ આ વચગાળાના વળતરની રકમ ચૂકવવામાં આવી રહી છે.

    એર ઈન્ડીયાએ ફરી એક વખત જાહેર કર્યુ છે કે, આ કરૂણ દુર્ઘટનાના ભોગ બનેલા મુસાફરોના કુટુંબીજનો સાથે એરલાઈન સતત ઉભી છે અને તેમની તાત્કાલીક નાણાકીય જરૂરીયાતો પૂરી કરવામાં આવી છે.

    એર ઈન્ડીયાએ આ દુર્ઘટનાના પગલે એક ખાસ ટ્રસ્ટ ધ એઆઈ-171 વન મેમો. એન્ડ વેલફેર ટ્રસ્ટની રચના કરી છે અને તેમાં વિમાની દુર્ઘટનાનો ભોગ બનેલા દરેક વ્યકિતના પરિવારના લોકોને રૂા.1-1 કરોડ અપાશે ઉપરાંત જે રીતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ પર ખાબકયું હતું જેના કારણે સમગ્ર ઈમારતને જે ક્ષતિ થઈ છે તે ઈમારત એરઈન્ડીયા દ્વારા પુન:નિર્માણ કરી અપાશે અને તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર પણ તેમાં ઉપલબ્ધ બનાવાશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025

    સોશિયલ મીડિયામાં Deepti Sharma છવાઈ

    November 4, 2025

    ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI

    November 4, 2025

    ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.