Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025

    શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

    September 25, 2025

    Kheda જિલ્લામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ, ૧૧૨ શિક્ષકોની ખોટી રમત ઝડપાઈ

    September 25, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી
    • શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી
    • Kheda જિલ્લામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ, ૧૧૨ શિક્ષકોની ખોટી રમત ઝડપાઈ
    • વધુ એક ગુજરાતી નેતાની બિહાર ચૂંટણીમાં એન્ટ્રીઃ C.R. Patil ભાજપના ચૂંટણી સહપ્રભારી
    • ’Malnutrition-Free Gujarat’ અભિયાનનું સૂરસુરિયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહારો:કેગના અહેવાલ
    • સ્વદેશીનો અર્થ એ છે કે કંપની ગમે ત્યાંની હોય, માલ ભારતમાં જ બનેલો હોવો જોઈએ: PM
    • Canadaના વિદેશ મંત્રી અનિતા આનંદ આવતા મહિને ભારતની મુલાકાત લેશે.
    • ટ્રમ્પના ભૂતપૂર્વ NSA સામે FBIની કાર્યવાહી, તેમની ઓફિસમાંથી ગુપ્ત દસ્તાવેજો જપ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો : PM
    મુખ્ય સમાચાર

    મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો : PM

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વારાણસી પહોંચેલા વડાપ્રધાને સેવાપુરીના બનૌલી ગામમાં ૨૧૮૩.૪૫ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું

    Varanasi, તા.૨

    ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં ૨૧૮૩.૪૫ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો ૨૦માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું.

    સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. ૨૨મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હૃદય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.

    ઓપરેશન સિંદૂર અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું. મહાદેવના આશીર્વાદથી જ આ શક્યું બન્યું. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને દેખાડો ( તમાશા ) ગણાવ્યું, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે. તમે મને કહો કે શું સિંદૂર ક્યારેય દેખાડો હોઈ શકે છે? શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકે? શું આતંકીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ? શું મારે આતંકીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ?

    વડાપ્રધાન મોદીએ કાશીમાં ૨૨૦૦ કરોડ રૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશભરના ૯.૭ કરોડથી વધુ ખેડૂતો માટે સન્માન નિધિ (૨૦ હજાર ૫૦૦ કરોડ રૂપિયા)ના ૨૦મા હપ્તાની પણ જાહેરાત કરી. આ ઉપરાંત દાળ મંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનૌલીમાં જાહેર સભા સ્થળે તેમનું સ્વાગત કર્યું હતું. સીએમ યોગીએ કહ્યું, ઓપરેશન સિંદૂરની સફળતા પછી વડાપ્રધાન મોદી કાશી પહોંચ્યા છે. આ નવું ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને ખતમ કરવાનું કામ કરે છે.

    આ સાથે તેમણે તમિલનાડુના બૃહદેશ્વર મંદિરનો ઉલ્લેખ કર્યો. પીએમ આ મંદિરમાં દર્શન માટે પણ પહોંચ્યા હતા. તે લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું છે, જે રાજા રાજેન્દ્ર ચોલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અહીં જાણો આ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેનો ઇતિહાસ શું છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો.

    તેમણે કહ્યું, થોડા દિવસો પહેલા હું તમિલનાડુના એક મંદિરમાં ગયો હતો. તે લગભગ ૧ હજાર વર્ષ જૂનું છે, જે રાજા રાજેન્દ્ર ચોલ એ બનાવ્યું હતું. પીએમે આગળ કહ્યું, રાજેન્દ્ર ચોલ એ ઉત્તર ભારતમાંથી ગંગાનું પાણી લાવીને ઉત્તરને દક્ષિણ સાથે જોડ્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે પીએમ તમિલનાડુ ગયા હતા, ત્યારે તેમણે આ મંદિરની મુલાકાત લીધી હતી.

    ભારતના તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં બૃહદીશ્વર મંદિર બનાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર યુનેસ્કો હેરિટેજ સાઇટ ગંગાઈકોંડા ચોલપુરમનું બૃહદીશ્વર મંદિર ૧૦૦૩ થી ૧૦૧૦ એડી વચ્ચે બનાવવામાં આવ્યું હતું. તે ચોલ શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. માહિતી અનુસાર રાજાએ ઘણા પ્રાંતોમાંથી ગંગા જળ લાવીને મંદિરના કૂવામાં રેડ્યું હતું. આ સૌથી મોટા શિવ મંદિરોમાંનું એક છે. તેમાં ૧૩ ફૂટ ઊંચું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સાથે નંદી અને સુંદર કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આજે તેને યુનેસ્કો હેરિટેજ સાઇટ્‌સમાં સામેલ કરવામાં આવ્યું છે.

    રાજેન્દ્ર ચોલ પ્રથમને ૧૦૧૪-૧૦૪૪ ઈ.સ.ના સૌથી શક્તિશાળી શાસકોમાંના એક માનવામાં આવે છે. તેમના સામ્રાજ્યના ઘણા ક્ષેત્રોમાં તેમનો મજબૂત પ્રભાવ હતો, રાજાએ ઘણા યુદ્ધો જીત્યા હતા. તેમણે ગંગાઈકોંડા ચોલપુરમને પોતાની રાજધાની બનાવી હતી.

    Narendra Modi Varanasi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    સ્વદેશીનો અર્થ એ છે કે કંપની ગમે ત્યાંની હોય, માલ ભારતમાં જ બનેલો હોવો જોઈએ: PM

    September 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canadaના વિદેશ મંત્રી અનિતા આનંદ આવતા મહિને ભારતની મુલાકાત લેશે.

    September 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પના ભૂતપૂર્વ NSA સામે FBIની કાર્યવાહી, તેમની ઓફિસમાંથી ગુપ્ત દસ્તાવેજો જપ્ત

    September 25, 2025
    મુખ્ય સમાચાર

    Venezuela પ્રચંડ earthquake થી હચમચી ગયું,ભૂકંપની તીવ્રતા ૬.૧ હતી

    September 25, 2025
    આંતરરાષ્ટ્રીય

    વાવાઝોડા Ragasaએ તાઇવાન,ફિલિપાઇન્સ,હોંગકોંગ,ચીનમાં ભારે નુકસાન પહોંચાડ્યું,

    September 25, 2025
    રાષ્ટ્રીય

    CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી

    September 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025

    શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

    September 25, 2025

    Kheda જિલ્લામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ, ૧૧૨ શિક્ષકોની ખોટી રમત ઝડપાઈ

    September 25, 2025

    વધુ એક ગુજરાતી નેતાની બિહાર ચૂંટણીમાં એન્ટ્રીઃ C.R. Patil ભાજપના ચૂંટણી સહપ્રભારી

    September 25, 2025

    ’Malnutrition-Free Gujarat’ અભિયાનનું સૂરસુરિયું, કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહારો:કેગના અહેવાલ

    September 25, 2025

    સ્વદેશીનો અર્થ એ છે કે કંપની ગમે ત્યાંની હોય, માલ ભારતમાં જ બનેલો હોવો જોઈએ: PM

    September 25, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CM ભુપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિર વિસ્તારમાં સફાઈ શ્રમદાનમાં સહભાગી

    September 25, 2025

    શિક્ષણ મંત્રી ઋષિકેશની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતીની ઉજવણી

    September 25, 2025

    Kheda જિલ્લામાં નકલી સર્ટિફિકેટ કૌભાંડ, ૧૧૨ શિક્ષકોની ખોટી રમત ઝડપાઈ

    September 25, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.