Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેરના પાડધરા નજીક બાઈક સ્લીપ થઇ રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત

    August 9, 2025

    Morbi: નવા સાદુળકા નજીક ડમ્પરે ડબલ સવારી બાઈકને ઠોકર મારી, એકનું મોત

    August 9, 2025

    Morbi: માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

    August 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેરના પાડધરા નજીક બાઈક સ્લીપ થઇ રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત
    • Morbi: નવા સાદુળકા નજીક ડમ્પરે ડબલ સવારી બાઈકને ઠોકર મારી, એકનું મોત
    • Morbi: માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
    • Morbi: નજીક હાઇવે પર બે ઇસમો ટ્રક ચાલકને માર મારી રોકડ-બે બેટરીની લૂંટ કરી ફરાર
    • Morbi: જુગાર રમતી મહિલાઓ સહીત ૩૦ જુગારીઓ રોકડ સાથે ઝડપાયા
    • Morbi: અપમૃત્યુના ચાર બનાવો, કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયેલા વૃદ્ધનું બીમારીથી મોત
    • 10 ઓગસ્ટ નું રાશિફળ
    • 10 ઓગસ્ટ નું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?
    રાષ્ટ્રીય

    Ethanol Mixed Petrol થી ફાયદો થશે કે પછી નુકશાન ?

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.5
    હાલમાં ભારતમાં મળતાં પેટ્રોલમાં 10થી 20 ટકા ઇથેનોલ મિક્સ થઇ રહ્યું છે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવે તો ઘણા ફાયદા સીધાં જોવા મળે છે.

    તેલની આયાત ઘટશે, જેના કારણે સરકારી ખજાના પરનું ભારણ ઘટશે. પર્યાવરણ માટે પેટ્રોલ કરતાં ઇથેનોલ પણ વધુ સારું છે. આ સાથે ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત પણ મળી રહ્યો છે. તો પછી તેનાં વિશે આટલા બધાં સવાલો કેમ ઉભાં થઈ રહ્યાં છે.

    વાસ્તવમાં પેટ્રોલના વપરાશકાર એટલે કે કાર અને બાઈક ચલાવતાં સામાન્ય માણસને તેનાથી અનેક પ્રકારનાં નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમારી કારમાં 20 ટકા ઇથેનોલ પેટ્રોલ (E20) માટે ફેરફાર અને જરૂરી વ્યવસ્થા ન હોય, તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

    નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, B20 પ્રોવિઝન વિનાનાં વાહનોમાં એટલે કે 2023 પહેલાંના વાહનોમાં B20ના ઉપયોગથી તેમનાં એન્જિનમાં કાટ લાગી શકે છે. રબરનાં પ્લાસ્ટિકનાં ભાગો ઘસાઈ શકે છે અને માઇલેજ પણ ઘટી શકે છે.

    કેટલાક કિસ્સામાં તો એન્જિન ફેલ થવાનું જોખમ પણ રહે છે. જો કે ઓટોમોબાઇલ એક્સપર્ટ અને વી3કાર્સના ફાઉન્ડર જગદેવ કલસીના જણાવ્યાં અનુસાર આવી સમસ્યાઓ તાત્કાલિક નહીં આવે, પરંતુ લાંબા સમય સુધી B20નો ઉપયોગ કર્યા બાદ જ તે સામે આવી શકે છે. પરંતુ માઇલેજ પરની અસર તરત જ જોવા મળશે અને તેમાં ઘટાડો થશે.

    જે વાહન વધુ પડતું ચાલે છે તેમાં ઝડપથી વધુને વધુ અસર જોવા મળી શકે છે, પરંતુ ઓછી સ્પીડે દોડતાં વાહનોમાં બહુ તકલીફ નહીં પડે. પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણની અસર અંગે મોટા પાયે અભ્યાસ થયો નથી.

    ઘણા નિષ્ણાતો માને છે કે, 20 ટકા સુધી ઇથેનોલનું મિશ્રણ કરવામાં કોઈ મોટું નુકસાન નથી. આના કરતાં વધુ વોલ્યુમ વધારવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કંપનીઓએ મેન્યુફેકચરિંગ દરમિયાન ઘણાં ફેરફાર કરવા પડશે.

    વોરંટી કિંમત પર પણ પ્રશ્નો ઉભાં થયાં 
    ઘણી કંપનીઓનાં વાહનોનાં યુઝર મેન્યુઅલમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વાહન E10 એટલે કે પેટ્રોલ પર ચાલી શકે છે. જેમાં 10 ટકા સુધી ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે. પરંતુ જો આ વાહનમાં 20 ટકા ઇથેનોલ પેટ્રોલ ઉમેરવામાં આવે, તો શું વાહન પરની વોરંટી સમાપ્ત થશે?

    આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઉપરાંત જો ઈથેનોલમાં મિક્સ પેટ્રોલ મિક્સ કર્યા બાદ કારની મેઈન્ટેનન્સ કોસ્ટ વધી જાય અથવા માઈલેજ ઘટે તો તેની ભરપાઈ કેવી રીતે થાય, આ પણ એક સવાલ છે. એક અન્ય પ્રશ્ન એ પણ છે કે ઇથેનોલની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી હશે, શું વપરાશકર્તાને કોઈ લાભ મળશે કે નહીં?

    beneficial detrimental ethanol mixed petrol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli ના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું

    August 9, 2025
    રાષ્ટ્રીય

    હોસ્પિટલમાંથી દર્દીઓને કાચ તોડી ક્રેનથી બચાવાયા, એકનું મોત

    August 9, 2025
    અન્ય રાજ્યો

    Mumbai Airport પર નેટવર્કમાં ખામી સર્જાતાં મુસાફરો પરેશાન

    August 9, 2025
    અમદાવાદ

    Ahmedabad: મોટી બહેને ભાઇને કિડની રૂપી રાખડી આપીને આપ્યું નવજીવન

    August 9, 2025
    મુખ્ય સમાચાર

    ધીમે ધીમે વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ શકે છે

    August 9, 2025
    અમદાવાદ

    Ahmedabad: મોત પછી પણ ગુજરાતી બહેને ભાઈના હાથે બાંધી રાખડી

    August 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: વાંકાનેરના પાડધરા નજીક બાઈક સ્લીપ થઇ રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત

    August 9, 2025

    Morbi: નવા સાદુળકા નજીક ડમ્પરે ડબલ સવારી બાઈકને ઠોકર મારી, એકનું મોત

    August 9, 2025

    Morbi: માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

    August 9, 2025

    Morbi: નજીક હાઇવે પર બે ઇસમો ટ્રક ચાલકને માર મારી રોકડ-બે બેટરીની લૂંટ કરી ફરાર

    August 9, 2025

    Morbi: જુગાર રમતી મહિલાઓ સહીત ૩૦ જુગારીઓ રોકડ સાથે ઝડપાયા

    August 9, 2025

    Morbi: અપમૃત્યુના ચાર બનાવો, કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયેલા વૃદ્ધનું બીમારીથી મોત

    August 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેરના પાડધરા નજીક બાઈક સ્લીપ થઇ રોડ નીચે ઉતરી જતા ચાલકનું મોત

    August 9, 2025

    Morbi: નવા સાદુળકા નજીક ડમ્પરે ડબલ સવારી બાઈકને ઠોકર મારી, એકનું મોત

    August 9, 2025

    Morbi: માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મૃત્યુ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

    August 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.