Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025

    Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું
    • Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન
    • Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક
    • Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની
    • Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
    • Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત
    • Rajkot-Porbandar વચ્ચે બે નવી ટ્રેનો દોડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Prakash Chandra Swami Adithana-5ની નિશ્રામાં અનેરો આનંદોત્સવ
    રાજકોટ

    Prakash Chandra Swami Adithana-5ની નિશ્રામાં અનેરો આનંદોત્સવ

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એલિસબ્રિજ સ્થાનકવાસી જૈન સંઘ-પાલડી-અમદાવાદમાં ૫૧ ઉપવાસ સહિત મોટી તપસ્યાઓ

    Rajkot, તા.૧૯

    લીંબડી અજરામર સંપ્રદાયના મહાપ્રભાવક પૂ.આચાર્ય ગુરૂદેવ રૂપ-નવલ-રામ ગુરૂદેવોના પરમ કૃપાપાત્ર સુશિષ્ય પૂ.શાસન પ્રભાવક આચાર્ય ગુરૂદેવ પ્રકાશચન્દ્રજી સ્વામી આદિઠાણા-૫ ની નિશ્રામાં અનેરો આનંદ મંગળ વર્તે છે.

    સળંગ ૫૧ ઉપવાસની મોટી તપસ્યામાં શ્રીમતી મિતાબેન મિતેશભાઈ મહેતા વાંકાનેરવાળા (હાલ-પાલડી), ૪૧ ઉપવાસમાં ભરતકુમાર સુરેશભાઈ કૂકડા-મેવાડા-રાજસ્થાન (હાલ-અમદાવાદ) માસખમણમાં ત્રણ બહેનો (૧) અ.સૌ. નૂપૂર દર્શિલ ડેલીવાળા (૨) ભાવનાબેન અનિલભાઈ શાહ, રાધિકાબેન અનંતરાય રાવલ જોડાયા છે.

    ૪૫ દિવસના સિદ્ધિતપમાં કાજલબેન જૈમિનભાઈ નવલખા તથા કુંજનકુમાર અતુલભાઈ શાહ જોડાયા છે. ૪૦ દિવસના ધર્મચક્ર તપમાં નીલાબેન નવીનભાઈ વોરા, પરદેશી રાજાના તેર છઠ્ઠમાં છાયાબેન પરેશભાઈ વોરા, રજોહરણ તપમાં કલ્પનાબેન કિરીટભાઈ શાહ, અલકાબેન કમલેશભાઈ કોઠારી જોડાયા છે.

    ૧૮ ઉપવાસ રમીલાબેન અરવિંદભાઈ ભાવસારે પૂર્ણ કરેલ છે. ૧૬ ઉપવાસ (સોળ ભથ્થા)માં શીતલબેન સુનીલકુમાર શેઠ, હીનાબેન રોહનભાઈ ગોસલીયા, શિલ્પાબેન સમીરભાઈ ગાંધી, વંદ કમલકુમાર ભંડારી, કુ.ખુશ્વી વિરલભાઈ શાહ જોડાયા છે. ૧૧ ઉપવાસમાં શિલાબેન સુરેશભાઈ ગાંધી જોડાયા છે. ૯ ઉપવાસ (નવાઈ) વિજયભાઈ બી.શાહ તથા કુ.રિજા હાર્દિકભાઈ શાહ (ઉ.વ.૧૧) પૂર્ણ કરેલ છે. અઠ્ઠાઈ તપ-જયેશભાઈ ચંદુલાલ શેઠ, તીર્થ રાજેશ મોરબીયા, યશવંતભાઈ દોશી, અનિલભાઈ કેશવલાલ શાહ, કુ.આરના દર્શિતભાઈ શાહ, પ્રાચીબેન હીરકભાઈ શાહ, તથા જયેશ ચંદુલાલ શાહે પરિપૂર્ણ કરેલ છે. છ ઉપવાસ દિવ્યાબેન ઝાટકીયાએ કરેલ છે. પૂ.આચાર્ય સમ્રાટ અજરામરજી સ્વામીની ૨૧૧મી પુણ્યતિથિ ઉપર ૧૬૫ જેટલા અઠ્ઠમ થયેલ છે. બાલાસરનિવાસી દોશી નીલમબેન પ્રભુલાલ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ છે.

    પૂ.આચાર્ય પ્રકાશચન્દ્રજી સ્વામીના ૬૪ માં જન્મદિને વિવિધ માનવતાલક્ષી તથા સંસ્કારલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. તેમાં અમેરિકાના બે દાતા પરિવારો તરફથી જશાપર (તા.મુળી, જિ.સુરેન્દ્રનગર) શિવાલય શેલ્ટર હોમને (નિરાધાર આબાલ વૃઘ્ધ સૌના માટે આશ્રય સ્થાન) નવી એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવેલ. જેમાં અમદાવાદના માનવતાના મસીહા તેજસ અશોકભાઈ પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જીવદયામાં સારી દાનરાશિ એકત્ર થઈ હતી. વડીલ વંદનામાં માતા-પિતાનુ મહત્વ સમજાવવામાં આવેલ. નાની ઉંમરની બહેનો માટે સંસ્કારલક્ષી શિબિર યોજાઈ હતી. જેમાં ૨૦૦ બહેનોએ ભાગ લીધો હતો. સંચાલન જાણીતા ગાયક સંજય શાહે કર્યું હતુ. પૂ.આચાર્ય ગુરૂદેવના જન્મદિવસે અમદાવાદના દરેક સ્થાનકોના કર્મચારીઓને કીટનું વિતરણ કરવામાં આવેલ. જેનો લાભ રૂક્ષ્મણીબેન તરૂણ ગાલા (પ્રાગપુર-મલાડ) તથા પ્રફુલ્લકુમાર કે.તુરખીયા સુદામડાવાળાએ લીધો હતો.

    જન્મદિવસના લાભાર્થી જયશ્રીબેન અરવિંદભાઈ શાહ સિઘ્ધપુરવાળા હતા. નાના બાળકો કે જેઓ પ્રતિક્રમણ શીખ્યા હોય એવા ૧૫૦ થી વધારે બાલક-બાલિકાઓને અનુમોદના દ્વારા વિવિધ દાતાઓએ પ્રોત્સાહિત કર્યા હતા. જીવદયામાં ભરતભાઈ ખંડેરીયા, રાજુભાઈ કેસ્ટ્રોલવાળા તથા દક્ષાબેન સંજયભાઈ શાહ, પૂ.ગુરૂદેવના બહેન-બનેવીએ સારો લાભ લીધો હતો.

    બહુશ્રુત મુનિ નૈતિકચંદ્રજીના ૩૯ માં જન્મ દિવસે બૃહદ અમદાવાદના મહિલા મંડળોનો પ્રશ્નમંચ ગોઠવાયો હતો. જેમાં ૨૮ મંડળો જોડાયા હતા. એલિસબ્રીજ સ્થા.જૈન સંઘની જૈન શાળાના બાળકો તથા દાદર સ્થા.જૈન સંઘના બાળકોએ આચાર્ય ગુરૂદેવ પ્રકાશચંદ્રજી સ્વામીની યશોગાથા ઉપર તથા પાઠશાળાનો મહિમાએ વિષયે ધાર્મિક નાટક રજૂ કર્યા હતા. ભાવિકોએ બાળકોને સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા. પર્યુષણ મહાપર્વમાં ખૂબજ સારી સંખ્યામાં મોટી તપસ્યા થવાની સંભાવના છે સંઘ સારી મહેનત કરે છે.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    રાજકોટ

    PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત

    November 11, 2025
    રાજકોટ

    Rajkot-Porbandar વચ્ચે બે નવી ટ્રેનો દોડશે

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025
    રાજકોટ

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025

    Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

    November 11, 2025

    Shah Rukh Khanની આગામી ફિલ્મ `કિંગ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની

    November 11, 2025

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi Blast ની ઘટનાને લઈને આમિર ખાન-અલ્લૂ અર્જુન સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું

    November 11, 2025

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025

    Gondal yardમાં ગોંડલીયા મરચાની સિઝનની સૌપ્રથમ 3000 ભારીની આવક

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.