Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi

    September 10, 2025

    Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર

    September 10, 2025

    CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે

    September 10, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi
    • Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર
    • CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે
    • France ના રસ્તાઓ પર ભયંકર હિંસા, રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ સેંકડો લોકો વિરોધમાં બહાર આવ્યા
    • Congo’s North Kivu province, અંતિમ સંસ્કાર પર આતંકવાદી હુમલામાં ૬૦ થી વધુ લોકોના મોત
    • Qatar માં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ૫ મહત્વપૂર્ણ સભ્યો હમાસે સ્વીકાર્યા
    • શું Nepal હિન્દુ રાષ્ટ્ર બનશે,સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે, રાજાશાહીની વાપસી નક્કી?
    • Urfi Javed ને એઆઇ દ્વારા બનાવેલા અશ્લીલ ચિત્રો લીક કરવાની ધમકીઓ મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»AIIMS નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ
    લેખ

    AIIMS નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10
    શું આત્મહત્યા માત્ર સામાજીક અને આર્થિક દબાણનું પરિણામ છે? કે તેના પાછળ જૈવિક કારણ પણ છે. નવું સંશોધન એ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે આત્મહત્યાની પ્રવૃતિ પાછળ વારસાગત અને જૈવિક કારણોની પણ મહત્વની ભૂમિકા હોય શકે છે.

    આ પાસાની તપાસ માટે ભારત, અમેરિકા સહિત અનેક દેશોના વૈજ્ઞાનિકો મળીને એક મોટુ આંતરરાષ્ટ્રીય અધ્યયન કરી રહ્યા છે. જેના માટે દિલ્હી, એમ્સના ફોરેન્સીક વિભાગમાં `બ્રેઈન બાયો બેન્ક’ની સ્થાપના કરવામાં આવી છે, જેવા આપઘાત કરનારા વ્યક્તિઓના મસ્તિષ્કના નમૂનાઓને સુરક્ષિત કરી ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. ડોકટર અધ્યયન કરી આત્મહત્યા માટે બ્રાયોલોજીકલ કારણોની ગુંચ ઉકેલશે.

    ડોકટરોને આશા છે કે આ સંશોધન પુરું થવા પર તેઓ એવા માર્કરની ઓળખ કરવામાં સક્ષમ હશે જે લોકોને આત્મહત્યા કરવા ઉશ્કેરવામાં મદદ કરે છે, ત્યારે તેનું નિદાન પણ થઈ શકે છે.

    એમ્સના ફોરેન્સીક વિભાગના પ્રોફેસર ડો. ચિતરંજન બેહરાએ જણાવ્યું હતું કે અમેરિકાના યુટા વિશ્વ વિદ્યાલય સાથે મળીને એક સંશોધન શરૂ કરવામાં આવ્યું છે, તેના માટે અમેરિકાના એનઆઈએચે ફંડ જાહેર કર્યું છે, જે અંતર્ગત ભારતમાં ચાર હજાર લોકો પર સંશોધન કરવામાં આવનાર છે.

    અમેરિકામાંથી પણ 8000 સેમ્પલ સામેલ કરાશે. સંશોધન પાંચ વર્ષ સુધી ચાલશે. ડો. બેહરાએ જણાવ્યું હતું કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆઈ)ના સહયોગથી આત્મહત્યા કરનાર 607 મૃતકો પર અધ્યયન કરાયું છે. તેમાં 313 આત્મહત્યા કરનાર 294 મોતના અન્ય મામલા સામેલ હતા. પ્રારંભીક સંશોધનમાં કેટલાક આશાસ્પદ પરિણામો જોવા મળ્યા હતા.

    શું છે બ્રેઈન બાયો બેન્કઃ એમ્સ નવી દિલ્હીમાં બ્રેઈન બાયો બેન્કની શરૂઆત કરાઈ છે. તેમાં મસ્તિષ્કનો પુરો ભાગ નહીં, બલકે તેમાં ત્રણ ટુકડાના સેમ્પલને લઈને સુરક્ષિત રાખવામાં આવશે. તેમાં મસ્તિષ્કનું પીએફસી (પ્રિફ્રાન્ટલ કોર્ટેકસ), હિપોકેમ્પસ અને અભિગ્ડલા સામેલ છે.

    આ મગજના એવા ભાગ છે, જે અનેક નિર્ણય લેવામાં મદદ કરે છે. તેમાં હજુ 250 આત્મહત્યાના મૃતકોના મસ્તિષ્કના સેમ્પલ છે. આત્મહત્યા કરનારના 4 હજાર લોકોના લોહીના નમૂના પણ લેવામાં આવશે.

    AIIMS New Delhi Brain Bio Bank Launched
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…નેપાળ સંકટમાં, ભારતે સાવધ રહેવું પડશે

    September 10, 2025
    લેખ

    GST Reforms 2025-શું GST Reduction ના લાભો ગ્રાહકો સુધી પહોંચાડવાનો સૌથી મોટો પડકાર છે?

    September 10, 2025
    ધાર્મિક

    પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે

    September 10, 2025
    ધાર્મિક

    પિતૃ શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?

    September 10, 2025
    રાષ્ટ્રીય

    ઓગસ્ટમાં UPI વ્યવહારો 20 અબજને વટાવી ગયા

    September 10, 2025
    રાષ્ટ્રીય

    ક્રોસ વોટીંગ છતાં પણ Radhakrishnan બે દશકામાં સૌથી ઓછા મતે જીત્યા

    September 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi

    September 10, 2025

    Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર

    September 10, 2025

    CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે

    September 10, 2025

    France ના રસ્તાઓ પર ભયંકર હિંસા, રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ સેંકડો લોકો વિરોધમાં બહાર આવ્યા

    September 10, 2025

    Congo’s North Kivu province, અંતિમ સંસ્કાર પર આતંકવાદી હુમલામાં ૬૦ થી વધુ લોકોના મોત

    September 10, 2025

    Qatar માં ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ૫ મહત્વપૂર્ણ સભ્યો હમાસે સ્વીકાર્યા

    September 10, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે, Harsh Sanghvi

    September 10, 2025

    Gujarat Assembly માં કેગ રિપોર્ટ ૨૦૨૩-૨૪, રાજ્યની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર

    September 10, 2025

    CM Bhupendra Patel બનાસકાંઠા પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે, નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે

    September 10, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.