Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
    • અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
    • 22 નવેમ્બર નું પંચાંગ
    • 22 નવેમ્બર નું રાશિફળ
    • “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
    • બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
    • હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
    • Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot સહિત 280 બાર એસો.નો ચૂંટણી કાર્યક્રમ જાહેર : 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે
    રાજકોટ

    Rajkot સહિત 280 બાર એસો.નો ચૂંટણી કાર્યક્રમ જાહેર : 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.19
    બે મહિના બાદ એટલે કે, 19 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. જેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેમાં ઉમેદવારો 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ-ચેરમેન મુકેશ સી. કામદાર અને એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી. પટેલ દ્વારા તમામ બાર એસો.ને નિયમો જણાવતો પત્ર લખવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વિગતે યાદી જાહેર કરાઈ છે.

    જેમાં જણાવાયું છે કે, તમામ બાર એસોસિએશન શિસ્તબધ્ધ ચૂંટણી પ્રક્રિયાઓ પુરી પાડવા માટે બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ. 2015 મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તા. 14/09/2025 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે થયેલ ઠરાવ મુજબ તમામ બાર એસો.માં તા.19/12/2025 ના રોજ ચૂંટણી યોજવાની છે. દરેક બાર એસો.ને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિર્દેશ અનુસારના ચૂંટણી કાર્યક્રમનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

    વધુમા જણાવાયું છે કે કોઈપણ બાર એસો. પોતાની સામાન્ય સભામાં ફકત ઠરાવ કરીને બાર એસો. હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણુંક કરી શકશે નહીં. ઉપરાંત જે તે બાર એસો.ને ચૂંટણી યોજવાની થતી હોય તેવા દરેક બાર એસો.એ ચૂંટણી સંદર્ભે ગુજરાત બાર એસોશિએસનોના નિયમો, 2015 ના નિયમ-49 મુજબ ચુંટણીની પ્રક્રિયા ફરજિયાત રીતે હાથ ધરવાની રહેશે.

    તા.15/11/2025 સુધીમાં પોતાના બાર એસો.ના સભ્યોને વન બાર વન વોટ હેઠળ મતદાર બનાવી તેવા સભ્યોની સહી-સિક્કાવાળી મતદારયાદી તા.20/11/2025 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને મોકલી આપવાની રહેશે. તા.20/11/2025 સુધી પોતાની મતદારયાદી મોકલી નહીં હોય તેવા એસો.ની ચૂંટણી અંગેની કોઈપણ તકાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકાશે નહીં અને તે સંજોગોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરશે.

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા બારને મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહેશે. તા.21/11/2025 સુધીમાં પોતાના બારમાં ચૂંટણી અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ કોઈપણ ધારાશાસ્ત્રી એક કરતા વધુ બારમાં એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો ત્રણ વર્ષ માટે એસો.માંથી બરતરફ કરવામાં આવશે. તેમજ એડવોકેટસ એકટ, 1961ની કલમ-35 મુજબ વ્યવસાયિક ગરવર્તણુંક માટે જવાબદાર રહેશે.

    દરેક ચૂંટણી કમિશનરએ જે તે બાર એસો.ની મતદારયાદી ફરજિયાત રીતે નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવાની રહેશે. અને કોઇપણ ધારાશાસ્ત્રીને વાંધા અરજી આપવી હોય તો તે ચૂંટણી કમિશનરને અથવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીએ પુરાવા સહિત લેખિત જાણ કરવાની રહેશે. સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચુકાદા અનુસાર બાર એસો.ની ચૂંટણી સંદર્ભે મહીલા અનામત માટે આપેલ સુચનાનું પાલન કરવાનું રહેશે.

    ત્યારબાદ. તા.19/12/2025ના રોજ ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પુર્ણ કરી જાહેર થયેલ પરિણામની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીને જાણ કરવાની રહેશે તેમજ પરિણામ અંગે કોઈ ઉમેદવારને વાંધો હોય તો ગુજરાત બાર એસો. રૂલ્સ, 2015ના નિયમ-49 (જી) અનુસાર 10 દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અરજી મોકલી આપવાની રહેશે.

    જે ધારાશાસ્ત્રીએ ઓલ ઇન્ડિયા બાર એક્ષામીનેશન પાસ કરેલ નથી અથવા ફકત પ્રોવીઝનલ એનરોલમેન્ટ મેળવેલ હોય તેવા કોઈપણ ધારાશાસ્ત્રી તા.19/12/2025 ના રોજ યોજાનાર ચૂંટણીમાં મતાધિકાર મેળવવા હક્કદાર રહેશે નહીં.

    ચુંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જાય તો બારની માન્યતા રદ થઈ શકે 
    બીસીજીની યાદીમાં જણાવ્યા મુહબ, જો કોઈ બાર એસો. નિયત સમય મર્યાદામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરીને પુરી કરવામાં નિષ્ફળ જશે તેમજ આ અંગેના નિર્દેશોનું બરાબર પાલન નહીં કરે તો તેવા બાર એસોસિએશન સામે તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવશે અને જરૂર જણાયે તેવા બાર એશોસિએશનની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. ઉપરોકત બાબતે ચૂંટણી સંદર્ભેની તમામ જવાબદારી તેમજ સત્તાઓ બાર એશોસિએશન દ્વારા નીમાયેલ ચૂંટણી કમિશનરની રહેશે.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Rajkot સાંસદ અને અભિનેત્રી Kangana Ranautનું સ્વાગત કરતા ધારાસભ્ય રાદડીયા

    November 21, 2025
    રાજકોટ

    Rajkot મહાપાલિકાના રૂા. 2 લાખ કરોડથી વધુના ભંડોળનું `ઓડિટ’ જ થયું નથી

    November 21, 2025
    રાજકોટ

    Rajkot બાર એશોસીએશન દ્વારા જુનિયર એડવોકેટ માટે લીગલ અવેરનેસ માટેનું આયોજન

    November 21, 2025
    વ્યાપાર

    Rajkot વરસાદના એક મહિનાના વિરામ બાદ પણ શાકભાજીના ભાવ આસમાને

    November 21, 2025
    રાજકોટ

    Rajkot મેટોડાની આસ્થા વિલેજ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

    November 21, 2025
    રાજકોટ

    Rajkot યુવાન સાથે લગ્નના નામે રૂ.2.67 લાખની ઠગાઈ

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025

    22 નવેમ્બર નું રાશિફળ

    November 21, 2025

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.