Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘બાબુરાવ’ના કારણે Kapil Sharma ફરી મુશ્કેલીમાં મૂકાયો!

    September 20, 2025

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘બાબુરાવ’ના કારણે Kapil Sharma ફરી મુશ્કેલીમાં મૂકાયો!
    • Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો
    • ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન
    • મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel
    • Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી
    • Gujarat માં લવજેહાદમાં સંડોવાયેલા ગુનેગારોને કાયદાનું ભાન કરાવાશે: હર્ષ સંઘવી
    • નવરાત્રિ પહેલા અમદાવાદના આ બે લક્ઝુરીયસ ગરબા આયોજકો વચ્ચે નામને લઈને વિવાદ: HC
    • Rajkot RTI કાર્યકર્તા દ્વારા પોરબંદરના મલ્ટીપ્લેક્ષ સામેની PIL ફગાવાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jasdan: કનેસરા ગામે નવા માર્ગનાં કામનું મંત્રી કુંવરજીભાઈનાં હસ્તે ખાતમુહૂર્ત
    સૌરાષ્ટ્ર

    Jasdan: કનેસરા ગામે નવા માર્ગનાં કામનું મંત્રી કુંવરજીભાઈનાં હસ્તે ખાતમુહૂર્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jasdan,તા.20
    જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના  પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના કંનનાથ મહાદેવ મંદિર, કનેસરા ખાતે એપ્રોચ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયુ હતું.

    રૂ.70 લાખનાં ખર્ચે બનનાર આ રોડ 1.50 કિલોમીટર લાંબો તેમજ 3.75 મીટર પહોળો બનશે. 9 માસમાં બનનાર આ રોડમાં ત્રણ લેયરમાં ડામરકામ, જરૂરિયાત મુજબ માટી કામ તેમજ સી.સી. રોડ કરાશે. રોડમાં 2 નંગ પાઈપવાળા નાળા, સાઈડ સોલ્ડર્સ, રોડ ફર્નિચર તેમજ રોડની બંને સાઈડમાં થર્મોપ્લાસ્ટના પટ્ટાઓ કરાશે. રોડ નવો બનતા કનેસરા તેમજ આસપાસનાં ગામ લોકોને ઉપયોગી બનશે.

    આ તકે મંત્રી કુંવરજીભાઈ એ કંનનાથ મહાદેવના આશીર્વાદ લઇ મંદિરના મહંતને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં કનેસરા સહિત સરપંચશ્રીઓ તેમજ આગેવાનોએ મંત્રી નું સન્માન કર્યું હતુ.

    ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અગ્રણી ગોરધનભાઈ,  ભાણજીભાઈ,  વિનુભાઈ,હરસુખભાઈ, પ્રાગજીભાઈ સહિત અગ્રણીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

    Jasdan Jasdan NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    PM મોદીનો ભાવનગરમાં જબરો રોડ – શો : મહાનગર કેસરીયુ બન્યુ

    September 20, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan મકાનના ફળિયામાં ચાલતાં જુગારમાં દરોડો

    September 20, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: કોર્પોરેટર અને કાર્યપાલક ઈજનેર વચ્ચે ચેમ્બરમાં મારામારી

    September 20, 2025
    સૌરાષ્ટ્ર

    Dhrangadhra: જુગાર રમતા પાચ શખ્સોને રોકડ 3,800 સાથે પોલીસે ઝડપી લીધા

    September 20, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar : નવરાત્રિના આધુનીકરણથી ડબગર પરિવારો બન્યા બેહાલ

    September 20, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પાંચ હજાર ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં દેકારો

    September 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘બાબુરાવ’ના કારણે Kapil Sharma ફરી મુશ્કેલીમાં મૂકાયો!

    September 20, 2025

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025

    મેં બાળકોને ગુપચુપ દત્તક લીધા, શિક્ષણ-આરોગ્યનો ખર્ચ ઉઠાવું છું’, Amisha Patel

    September 20, 2025

    Delhi ની અનેક સ્કુલોને વધુ એકવાર બોમ્બની ધમકી મળતા અફડાતફડી

    September 20, 2025

    Gujarat માં લવજેહાદમાં સંડોવાયેલા ગુનેગારોને કાયદાનું ભાન કરાવાશે: હર્ષ સંઘવી

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘બાબુરાવ’ના કારણે Kapil Sharma ફરી મુશ્કેલીમાં મૂકાયો!

    September 20, 2025

    Salman Khan અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો

    September 20, 2025

    ‘યા અલી’ ફેમ સિંગર Zubin Garg નું નિધન

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.