Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા
    • અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah
    • 22 નવેમ્બર નું પંચાંગ
    • 22 નવેમ્બર નું રાશિફળ
    • “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે
    • બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે
    • હજુ પણ દરરોજ ભય, ચિંતા અને શારીરિક અસ્વસ્થતા અનુભવું છું.,Dipika Kakkar
    • Mouni Roy તાજેતરમાં જ તેની સાથે બનેલી એક ચિંતાજનક ઘટનાનો ખુલાસો કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad ના કણભામાં પોલીસે વાઇબ્રન્ટ પાર્કમાંથી ૨૨૩ કિલો ભેળસેળ ઘી પકડી પાડ્યું
    અમદાવાદ

    Ahmedabad ના કણભામાં પોલીસે વાઇબ્રન્ટ પાર્કમાંથી ૨૨૩ કિલો ભેળસેળ ઘી પકડી પાડ્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૫

    અમદાવાદ ગ્રામ્યમાં ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોની બનાવટ અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારના વહેલાલ ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એક યુનિટમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

    માહિતી અનુસાર, મે માં અર્બુદા પ્રોડક્ટ નામની યુનિટનો સંચાલક પોતાના ગોડાઉનમાં બનાવટી ઘીનું વેચાણ કરતો હતો. અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ સ્ટાફે બાતમીના આધારે ખોરાક અને ઔષધી વિભાગ અમદાવાદ-૨ સાથે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ૨૨૩.૨૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી મળી આવ્યું, જેની બજાર કિંમત અંદાજે ૧,૫૬,૨૪૦ હતી.

    આ ઉપરાંત, સ્થળ પરથી નાશ કરવા યોગ્ય ભેળસેળ ઘીનો વિશાળ જથ્થો પણ મળી આવ્યો હતો. કુલ ૫૪૩ કિલોગ્રામ ઘી (કિંમત ૩,૪૩,૦૫૦) તાત્કાલિક નાશ કરવામાં આવ્યું.

    આ ગેરકાયદેસર કારોબાર ચલાવતો વ્યક્તિ જીગર ઉમેશભાઈ પ્રજાપતી હોવાનું ખુલ્યું છે, જે દહેગામ તાલુકાના લુહાર ચોકલા, મહાલક્ષ્મી ડેરીની પાસે રહે છે. પોલીસ હાલમાં તેની સામે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.

    આ સમગ્ર ઑપરેશન અમદાવાદ ગ્રામ્ય ર્જીંય્ સ્ટાફ અને ખોરાક-ઔષધી વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું. પોલીસે જણાવ્યું કે આ પ્રકારના ભેળસેળ પદાર્થો માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. આવા કારોબારથી ગ્રાહકોની તબિયત પર ગંભીર અસર થઈ શકે છે, તેથી તાત્કાલિક પગલાં લેવાયા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ભેળસેળ ખોરાકના અનેક કેસ સામે આવ્યા છે. ખાસ કરીને તહેવારોને ધ્યાનમાં રાખીને મીઠાઈ, તેલ, ઘી અને દૂધના ઉત્પાદનોમાં ભેળસેળનો ખતરો વધે છે. સરકાર અને પોલીસ તંત્ર આવા ગેરકાયદેસર કૃત્યો સામે કડક વલણ અપનાવી રહી છે.

    કણભા પોલીસે આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભેળસેળ કરનારાઓને ક્યારેય બક્ષવામાં નહીં આવે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને દોષિતોને કાનૂની સજા અપાશે.

    પોલીસ અને આરોગ્ય વિભાગે લોકોને ચેતવણી આપી છે કે તેઓ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે પ્રમાણિત બ્રાન્ડ અને સીલ પૅક વસ્તુઓ જ ખરીદે. સસ્તી કિંમતના નામે ભેળસેળ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. કણભા પોલીસ સ્ટેશનની આ કાર્યવાહીથી એક મોટો ભેળસેળ ઘી કાંડ બહાર આવ્યો છે. કુલ ૨૨૩ કિલો ભેળસેળ ઘી કબજે કરવામાં આવ્યું અને ૫૪૩ કિલો ઘી નાશ કરવામાં આવ્યું. આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે ભેળસેળ ખોરાક બનાવનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની જરુર છે, જેથી જનતાનું આરોગ્ય સુરક્ષિત રહી શકે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

    November 21, 2025
    અમદાવાદ

    Amit Khunt suicide case માં બે વકીલના જામીન રદ કરવાની અરજી પર હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો

    November 21, 2025
    અમદાવાદ

    બોંબ ધડાકાના ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવાના કેસમાં મહિલા આરોપીએ જામીન માંગ્યા

    November 21, 2025
    ગુજરાત

    High Court નો રાજ્ય સરકારને ઉધડો લીધો, ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે કડક ટકોર

    November 20, 2025
    અમદાવાદ

    મારો પુત્ર મારી સાથે `વાત’ કરતો નથી! માતા High Court માં

    November 20, 2025
    અમદાવાદ

    અહેમદ પટેલની પુત્રી Mumtaz Patel કોંગ્રેસ ચૂંટણી ન જીતવાના ત્રણ મુખ્ય કારણો આપ્યા

    November 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025

    22 નવેમ્બર નું રાશિફળ

    November 21, 2025

    “મારા ભાઈએ Karishma સાથે ખરાબ વર્તન કર્યું ન હતું,” સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની બહેન કહે છે

    November 21, 2025

    બાળાસાહેબ ઠાકરેની પૌત્રી Aishwarya Thackeray યશ રાજની એક્શન ફિલ્મમાં પ્રવેશ કરતી અહાન પાંડે સામે ટકરાશે

    November 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી Gir Somnath ના શિક્ષકની આત્મહત્યા

    November 21, 2025

    અમે દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢીશું, એસઆઇઆરએ દેશને સુરક્ષિત અને સ્વચ્છ બનાવવાની પ્રક્રિયા છે. Amit Shah

    November 21, 2025

    22 નવેમ્બર નું પંચાંગ

    November 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.