Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત
    • Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું
    • India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત
    • Madhavpur માં ઠેર-ઠેર સ્થળે વીજ પાવર ચોરી : પીજીવીસીએલ તંત્ર નિંદ્રાધીન
    • Gir Somnath તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી
    • Junagadh કેશોદમાં આપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
    • Junagadh બોલેરો હડફેટે બાઈક સવાર વૃધ્ધનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»પોલીસ દમન સામે વિપક્ષ રાજ્યવ્યાપી આંદોલન કરશે
    અમદાવાદ

    પોલીસ દમન સામે વિપક્ષ રાજ્યવ્યાપી આંદોલન કરશે

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.14
    બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને પોલીસ બળપ્રયોગની ઘટના બાદ વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળવા અને શાંતિપૂર્ણ પંચાયત પર થયેલા પોલીસ દમન મામલે સરકાર અને પોલીસ તંત્રને સીધી ચેતવણી આપી હતી.

    ►‘કડદા સિસ્ટમ’થી લૂંટનો આક્ષેપ
    પત્રકારો સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. તેમણે ખાસ કરીને બોટાદ APMC પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, ’ભાજપના નેતાઓના ઈશારે ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળતા નથી અને ઉપરથી વેપારીઓ તેમને ’કડદા સિસ્ટમ’ દ્વારા લૂંટે છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ.’

    ►અઢીસો નિર્દોષોની ધરપકડનો આરોપ
    ગઢવીએ હડદડ ગામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જ્યાં ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પંચાયત કરી રહ્યા હતા, ત્યાં પથ્થરમારો થયો અને ત્યારબાદ પોલીસે આખા ગામને ઘેરી લીધું. ’મહિલાઓ અને બાળકો સહિત અઢીસોથી વધુ નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    તેમને પાણી પણ નથી આપવામાં આવતું, માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.’  નોંધનીય છે કે આ અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે, જેમાં હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો પણ લગાડવામાં આવી છે.

    ►ભાજપના નેતાઓ-પોલીસને ચેતવણી
    ’આપ’ નેતાએ પોલીસ તંત્ર પર સીધો પ્રહાર કરતા આકરા શબ્દોમાં કહ્યું કે, ’તમે ભાજપના ઈશારે અંગ્રેજોની જેમ ગુલામી ન કરો. તમે પણ ખેડૂતોના દીકરા છો.’
    તેમણે ભાજપના નેતાઓને પણ ચેતવણી આપી કે, ’આ અન્યાય ગુજરાતની જનતા ક્યારેય નહીં ભૂલે.

    તમે પોલીસનો ગમે તેટલો દુરુપયોગ કરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો ડરવાના નથી.’ આ સાથે ગઢવીએ જાહેરાત કરી કે આ વખતે તેમની ટીમો અઙખઈમાં ઊભી રહેશે, જેથી કડદા સિસ્ટમ બંધ થાય.

    ►કોંગ્રેસ 
    બોટાદની ઘટનાને મુદ્દે કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફ્રન્સ યોજી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપના સત્તાવાળાઓના ઈશારે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને ભાજપ હિંસા દ્વારા તેના ’કાળા કરતૂતો’ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

    જ્યાં નાના વેપારીઓ અને સામાન્ય ખેડૂતોને કઠોર વ્યવહારનો સામનો કરવો પડ્યો છે, ત્યાં બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નથી. કિસાન કોંગ્રેસે ખેડૂતોને ન્યાય મળે તે માટે 15 ઓક્ટોબરથી લડત વધુ તીવ્ર બનાવવાની જાહેરાત કરી છે.

    ►હેલ્પલાઇનની ’આપ’ની જાહેરાત
    આ અત્યાચારના વિરોધમાં ’આપ’ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળી પટ્ટી બાંધીને ’કાળા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી હોવાની જાહેરાત કરાઈ છે. ગઢવીએ કહ્યું કે, માત્ર બોટાદ જ નહીં, ગુજરાતની તમામ 400થી વધુ APMCમાં જ્યાં લૂંટ ચાલી રહી છે, ત્યાં AAP દ્વારા ટીમો બનાવવામાં આવશે. તેમણે ખેડૂતોની સમસ્યાઓની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર 91049 18196 પણ જાહેર કર્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રેકોર્ડબ્રેક ભાવ વચ્ચે Housing Society એ સભ્યોને 100-100 ગ્રામ ચાંદી ગીફટમાં આપી

    October 14, 2025
    ગુજરાત

    Diwali પર્વ પર શું વરસાદ રંગમાં ભંગ પાડશે? હવામાન વિભાગે કરી આગાહી

    October 14, 2025
    અમદાવાદ

    Ahmedabad સિટીસિવિલ સેસન્સ કોર્ટમાં જજ ઉપર ચપ્પલ ફેકાયું

    October 14, 2025
    અમદાવાદ

    પોલીસમાં જુદી જુદી ભરતીને બદલે એક સાથે કરવા High Court નું સૂચન

    October 11, 2025
    અમદાવાદ

    ઘોડાસરની Image Schoolમાં બાકી ફી મામલે શિક્ષકે વિદ્યાર્થીને લાફા માર્યા

    October 11, 2025
    અમદાવાદ

    Ahmedabad જેજી કોલેજમાં એબીવીપી દ્વારા વિરોધ દરમ્યાન મારામારી

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025

    India માં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મોત

    October 14, 2025

    Madhavpur માં ઠેર-ઠેર સ્થળે વીજ પાવર ચોરી : પીજીવીસીએલ તંત્ર નિંદ્રાધીન

    October 14, 2025

    Gir Somnath તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી

    October 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

    October 14, 2025

    Rajkot: 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    October 14, 2025

    Surat માં માતા-પિતાએ દિકરીને ભૂઈમા બનાવી રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું

    October 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.